દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા
આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની
કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની
મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
2012માં મક્કર સંક્રાતિ ના બનતા ત્રણ શુભ યોગ એક સાથે,
વર્ષો બાદ સંક્રાતિ પર સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનો મહાસંયોગ બનશે.
આ ત્રણેય યોગ સૂર્યોદય સવારના 6.19
થી રાતે 12-35
વાગે સુધી લગભગ
18 કલાક રહેશે.
એક સાથે આ ત્રણેય શુભ યોગ હોવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે.
આ શુભ પર્વ પર ઉત્તરા
ફાલ્ગુની નક્ષત્ર રહેશે જે કે સૂર્યનું જ નક્ષત્ર છે. તે રાત્રે ૨૫/૫૦ મીનીટ પર
ઉત્તર ફાલ્ગુની ના ચોથા ચરણ માં અને કન્યા રાશી ના સોના ના પાયે આ મકર સંક્રાતિ પર
સૂર્ય પોતાના નક્ષત્રમાં રહીને રાશિ બદલશે અને મકર રાશિમાં આવી જશે. આ પર્વ પર
ત્રણેય શુભ યોગ અને સૂર્યના પોતાના જ નક્ષત્રમાં હોવાની સાથે જ
રવિવાર પણ રહેશે જે કે સૂર્યદેવનો જ દિવસ રહેશે.
આ સંક્રાતિ નું વાહન મહિષી
અને ઉપ વહાન ઉંટ નું છે તે કાળું વસ્ત્ર ધારણ કરે છે, અને મહેંદી નું તિલક કરેલ
છે, આયુધ તોમાર, જાંતી હરણ હાથ માં ફૂલ આકડા નું છે અને ગાય ભેષ દોહતી ને દહીં નું
ભક્ષણ કરતી અને આભૂષણ નીલમણી ધરાવતી અતિ વર્ધ્ધા અવસ્થા માં બેઠેલી હોવાથી અને
દક્ષિણ થી ઉત્તર તરફ જતી અને પૂર્વ માં મુખ રાખતી ને ઇશાન ખૂણા માં દ્રષ્ટિ ધરાવતી
હોય છે,
ક્યારે અને કેટલા વાગે બદલશે સૂર્ય –
સંવત 2068 ના મહા વદ ૫ તિથી સવારે 07:28 વાગે છઠ તિથી નો ક્ષય હોય જે છઠ તિથી માં 14 જાન્યુઆરીની રાતના સૂર્ય 12:58
વાગે મકર
રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરીની વહેલી સવારે 29:36 પર છઠ તિથી નિ સમાપ્તિ અને
સાતમ તિથી નિ શરૂઆત માં સવારે 7:14 વાગે સૂર્યોદયથી સ્નાન- દાન માટે પુણ્યકાળ શરૂ થશે,
જે સાંજે 4:58
વાગે સુધી
રહેશે.
ક્યા ફળ આપે છે આ ત્રણ શુભ યોગ
અમૃત સિદ્ધિ યોગ:
આ શુભ યોગમાં કરવામાં આવેલા કોઇ પણ કામનું
પુરૂ ફળ મળે છે. આ શુભ યોગમાં શરૂ કરવામાં આવેલા કામનું ફળ લાંબા સમય સુધી બનેલું
રહે છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ:
સર્વાર્થ સિદ્ધિ યોગ:
જ્યોતિષ અનુસાર આ યોગમાં કોઇ
પણ કામ કરવાથી દરેક કામ પુરા થાય છે. દરેક કાર્ય સિદ્ધિ માટે
અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ યોગ શુભ માનવામાં આવે છે.
આ યોગમાં ખરીદી કરવાનું પણ
વિધાન છે. એવું માનવામાં આવે છે કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખરીદી કરવાથી લક્ષ્મીની
કૃપા મળે છે.
રવિ યોગ:
આ યોગ દરેક કામનું પુરૂ ફળ
આપનારો હોય છે. આ યોગ અશુભ ફળને નષ્ટ કરીને શુભ ફળ આપનારો
માનવામાં આવે છે. આ યોગમાં દાન કર્મ કરવું યોગ્ય માનવામાં આવે છે. આ યોગ
રાજકીય અને શાસકીય કાર્ય માટે પણ મહત્વપુર્ણ છે.
સંક્રાતિ
કુંડળી ફળ:
આ દિવસે એટલે રાત્રે ૧૨ ૫૬ પર તુલા લગ્ન હોવાથી તે
લગ્ન ૦૦ ડીગ્રી નું હોય અને લગ્નેશ શની મહારાજ ૦૪ ડીગ્રી ઉપર બિરાજમાન હોવાથી
તેમાં જનાવરો જેવાકે હાથી, ઘોડા, ગધેડા, ગાય, ભેષ, ત્રાસ સહન કરવો પડે, જયારે ચોથા
અને પચમેશનો માલિક બની શનિ લગ્નેશ માં
ઉચ્ચનો હોવાથી સોના ચાંદી ના ભાવો માં
વધારો થાય, જયારે પચમેશ શુક્ર ૦૬ ડીગ્રી ઉપર હોય જે ચોરી, લૂટ, મારામારી જેવા
બનાવો બને છે , રાજકારણ માં બહુ સતા સ્થાનકો ને મુસ્કેલીઓં નો સામનો કરવો પડે,
સપ્તમેશ સ્થાનમાં ગુરુ મહારાજ ૦૭ ડીગ્રી ઉપર બિરાજમાન હોવાથી દરેક જ્ઞાતિ માં ધાર્મિક
કર્યો માં બહુ ગરમાવો આવે કુદરતી કોપ અને વર્તાવર્ણ માં દુષિત ગરમાવો આવે, અણધારેલ મુશ્કેલીઓં નો સામનો કરવો પડે,
રાશી ફળ:
કન્યા રાશી:
આ જાતકો ને શરીરે કષ્ટ આપનાર માનશીક મુંઝવણ સાથે આર્થિક સારો લાભ મળે
તુલા રાશી:
આ જાતકો ને સારા માં સારો ધન નો લાભ આપે પરંતુ ક્યારેક ક્યારેક ઘરમાં
બીમારી નો ઉપદ્ર્વ્ જોવા મળે છે,
વર્ચિક રાશી:
આ જાતકો ને અનેક પ્રકારે શારીરિક કષ્ટ કરાવે, માનશીક ચિંતા કરાવે, ધરેલ
કામો મહા મહેનતે પૂર્ણ કરે
કર્ક રાશી:
આ જાતકો ને વધુ માં વધુ પરિશ્રમ કરવો પડે, અંતે કામ માં જશ તો મળે,
મીન રાશી :
આ જાતકો ને વધુ માં વધુ પરિશ્રમ કરવો પડે અંતે મહા મહેનતે કામ માં સફળતા
મેળવે,
બાકી ની રાશીઓં માટે નથી કોઈ લાભ કે
નથી કોઈ નુકશાન જે સામાન્ય રહેશે,
દાન પૂજા:
શિવ
પૂજા કરવી , સોના નું દાન કરવું , ગૌ દાન કરવું ભૂમિ નું દાન કરવું, ભ્રમ ભોજન
કરાવવું, ગયો ને ચરો નાખવો, કુતરાઓં ને
રોટલા ખવરાવવા, ગરીબ માણસો ને વસ્ત્ર દાન આપવું, પખીઓં ને ચણ આપવું જેમાં દરેક મુસ્લેકીઓં માં રાહત અને સર્વે પાપો
નો નાશ થઇ શકે છે. દાન સ્વસ્તિક બ્રહ્મણોને યથા શક્તિ આપી શકાય છે તેમજ ગુપ્ત દાન
પણ કરી શકાય છે , જય
દ્વારકાધીશ ..જ્ય શ્રીકૃષ્ણા... હર હર મહાદેવ ....
પંડિત પ્રભુલાલ પી.
વોરિયા રાજપૂત જાડેજા કુલગુરુ :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology
& Vastu Science)
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
Vist us at: sarswatijyotish.com
મોબાઈલ નંબર :.+91- 9426633096 +91-
9427236337, Skype : astrologer85
सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद
........
जय द्वारकाधीश.
2012में मक्कर संक्राति के घटनेवाला तिन अच्छा योग एक साथ,
वर्षों के बाद संक्राति पर स्वार्थ सिध्धि , अमृत सिध्धि , और रवि योग का महा सयोग बनेगा .
ये तिन
योग सूर्योदय सुबह के 6.19 से रात
12-35 घंटा तक है ये लगभग 18 घंटा तक रहेगा, एक साथ ये तिन
शुभ योग होने से श्रद्वालू औ को विशेष लाभ मिलेगा,
ये शुभ
पर्व पर उत्तरा फाल्गुनी नक्षत्र में है ये सूर्य के नक्षत्र है , ये नक्षत्र रात
को 25:50 घंटे पर उत्तर फाल्गुनी चतुर्थेश
चरण मे कन्या राशि के सोने के पाये पर ये मक्कर संक्राति पर सूर्य उशके घर के बैठ
कर राशि बदलते है, और मकर राशि आने से पर्व पर तिन शुभ योग और सूर्य उशके नक्षत्र
में होने से रविवार भी होगे वाही सूर्य देव का वार है,
ये
संक्राति का वाहन महिषी और उप वाहन ऊंट का है , वाही काला वस्त्र धारण करता है,
महेंदी का तिलक करता है ,आयुध तोमर, जाती हरण, हाथोमे आकड़ा के फुल लिया हवा है ,
और गाय भेष दोहती है , दही का भक्षण करती और आभूषण नीलमणि धारण करती अति वर्ध्धा
अवस्था मे बेठेली होने से दक्षिण से उत्तर तरफ जाती है पूर्व के तरह रखा है, ईशान
खुण मे द्रष्टि रखती है,
कब और कितने बजे बदलेगा सूर्य -
सवंत २०६८ के महा वद ५ तिथि सुबह
०७/२८ घंटे ६ तिथि के क्षय है, वही ६ तिथि मे १४ जन्युआरी रात का सूर्य १२/५८ घंटे
मकर राशि मे प्रवेश करेगा, और १५ जन्युआरी की वहेली सुबह २९/३६ पर ६ तिथि का
समाप्ति और ७ तिथि शुरुआत मे सुबह ०७/१४ घंटे सूर्योदय से स्नान – दान के पुण्यकाल शुरू होगे वाही
साम को ०४/५८ तक रहेगा
क्या फल देते है तिन शुभ योग
अमृत सिध्धि योग:
ये शुभ योग में किया हवा कामो
में से कामो का फल पूरा मिलता है और ये शुभ योग में किया हवा कामो का फल भी बहुत
लंबा समय तक मिलता रहेता है,
सर्वार्थ सिध्धि योग ;
ज्योतिष
शास्त्र अनुशर ये योग में किसी भी काम करने से तुर्त्ज पूर्ण हॉता है, और हरेक
कार्य सिध्धि के ये शुभ फल प्रप्त करने मे ये योग शुभ मानवमा आता है,
इस योग
में खरीदी करने का भी विधान है, ऐसा मनवा माँ अता है के सर्वार्थ सिध्धि योग में
खरीदी करनेसे लक्ष्मीकी कृपा होती है,
रवि योग :
ये योग हर कामो का पूरा फल
देनेवाला होता है, इस योग में अशुभ फल को नष्ट कर के शुभ फल मिलता है, इस योग में
दान कर्म करना बहुत योग्य मानवमा अता है, ये योग का राजकिय और शासकीय कार्य के लिए
बहुत महत्त्वपूर्ण है,
संक्राति के कुंडली फल :
इस
दिवसे ये रात्रिको १२:५६ पर तुला लग्न में है वाही लग्न ०० डिग्री का है और लग्नेश
शनि महाराज ०४ डिग्री पर बिराजमान है, इस लिए पालतू और जगली जानवरों हाथी, गदर्भ,
गाय, भेष, को कष्ट पड़ेगा, सोना चांदी के भावो मे वधरा होगा,
और पच्मेश शुक्र ०६ डिग्री पर होने से चोरी, लुट, मारामारी जैसा बनावो बनेगा,
राजकारण में बहु सता स्थानको को मुस्केलिया का सामना करना पड़ेगा, सप्तमेश स्थानमे
गुरु महाराज ०७ डिग्री पर बिराजमान होने से हर कोम की जाती के लोगो धार्मिक
कार्यों में बहुत रस लेगा, कुदरती कोप और वर्तावार्ण में दूषित गर्मवा आयेगा, और
अन्धारेल मुस्केलियो को सामना करना पड़ेगा,
राशि फल :
कन्या राशि :
ये जातको के शारीर पर कष्ट होगा और मानशिक चिंता के
साथ आर्थिक अच्छा लाभ मिलेगा
तुला राशि :
ये जातको को बहुत अच्छा धन लाभ मिलेगा लेकिन कभी कभी
बीमारियों का सामना करना पड़ेगा,
वर्चिक राशि :
ये जातको को शारीरिक कष्ट होगा, मानशिक चिंता और महा
महेंनते कामो पूर्ण करेगा,
कर्क राशि:
ये जातको को जयादा से जयादा परिश्रम करना पड़ेगा, बाद
काम में जश मिलेगा,
मीन राशि :
ये जातको को जयादा परिश्रम के बाद महा महेंनते काम
पूर्ण कर के सफलता होगे,
दुश्ररी राशि वाला जातको के नही कोई लाभ या नही कोई
नुकशान सामान्य होगा,
दान पूजा :
शिव पूजा करे, सोने का दान करे, गौ दान करे, भूमि
दान करे, भ्रम भोजन करे, गायों को चारा बाटे, कुते को बिस्किट खिलाये, गरीब लोगो
को वस्त्र दान करे, पंखी को चन दीये, जिसमे मुस्केलियो में राहत और सर्वे पापों का
नाश हो सकता है, दान स्वस्तिक भ्राह्म्नो को यथा शक्ति किया जाता है, और गुप्त दान
भी किया जाता है
PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 25 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology
& Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: sarswatijyotish.com
Cell Number +91- 9426633096 +91-
9427236337, Skype : astrologer85
राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे
.....राधे..... राधे .....राधे.....