सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश.
क्रूर शनि-राहु का जादू, आप को देता हे, आपको मकान और वाहन
ક્રૂર શનિ-રાહુનો જાદુ, તમને અપવાશે, પોતાનું મકાન-વાહન
- हर मनुष्य बुद्वि, ज्ञान के साथ सन्तान, माकन वाहन सब समृद्ध बनना मागता है,
- ज्योतिष विज्ञान में जन्म कुंडली में शनि – राहू की युति ही इस सुखो को नक्की करने वाली होती है,
- राहू के खराब प्रभाव से भयकर मानशिक पीड़ा और अशांति होती है,
सांसारिक जीवन में व्यक्तिगत व पारिवारिक जीवन को सुखी व संपन्न बनाने की कोशिशें जन्म से लेकर मृत्यु तक लगातार चलती हैं।
सुखों से भरे जीवन की कामनाओं को पूरा करने के लिए खासतौर पर हर इंसान बुद्धि, ज्ञान के साथ संतान, भवन, वाहन से समृद्ध होना चाहता है।
जिसके लिये वह देव उपासना व शास्त्रों के उपाय भी अपनाता है।
ज्योतिष विज्ञान के मुताबिक जन्मकुण्डली में शनि-राहु की युति भी इन सुखों को नियत करने वाली होती है।
खासतौर पर जब जन्मकुण्डली में शनि-राहु की युति चौथे भाव में बन रही हो। तब वह पांचवे भाव पर भी असर करती है।
हालांकि दूसरे ग्रहों के योग और दृष्टि भी अच्छे और बुरे फल दे सकती है।
लेकिन यहां मात्र शनि-राहु की युति के अशुभ प्रभाव की शांति के उपाय बताए जा रहे हैं।
हिन्दू पंचांग में शनिवार का दिन न्याय के देवता शनि की उपासना कर पीड़ा और कष्टों से मुक्ति का माना जाता है।
यह दिन शनि की पीड़ा, साढ़े साती या ढैय्या से होने वाले बुरे प्रभावों की शांति के लिए भी जरूरी है।
किंतु यह दिन एक ओर क्रूर ग्रह राहु की दोष शांति के लिए भी अहम माना जाता है।
राहु के बुरे प्रभाव से भयंकर मानसिक पीड़ा और अशांति हो सकती है।
अगर आपको भी सुखों को पाने में अड़चने आ रही हो या कुण्डली में बनी शनि - राहु की युति से प्रभावित हो,
तो यहां जानें ऐसे सुख व आनंद लेने के लिए शनि-राहु के दोष शांति के सरल उपाय –
- शनिवार की सुबह स्नान कर स्वच्छ वस्त्र पहन नवग्रह मंदिर में शनिदेव और राहु को शुद्ध जल से स्नान कर पंचोपचार पूजा करें और विशेष सामग्रियां अर्पित करें।
- शनि मंत्र ऊँ शं शनिश्चराये नम: और राहु मंत्र ऊँ रां राहवे नम: का जप करें। हनुमान चालीसा का पाठ भी बहुत प्रभावी होता है।
- शनिदेव के सामने तिल के तेल का दीप जलाएं। तेल से बने पकवानों का भोग लगाएं। लोहे की वस्तु चढाएं या दान करें।
- राहु की प्रसन्नता के लिए तिल्ली की मिठाईयां और तेल का दीप लगाएं। शनि व राहु की धूप-दीप आरती करें।
समयाभाव होने पर नीचे लिखें उपाय भी न के वल आपकी मुसीबतों को कम करते हैं, बल्कि जीवन को सुख और शांति से भर देते हैं।
- किसी मंदिर में पीपल के वृक्ष में शुद्ध जल या गंगाजल चढ़ाएं। पीपल की सात परिक्रमा करें। अगरबत्ती, तिल के तेल का दीपक लगाएं।
समय होने पर गजेन्दमोक्ष स्तवन का पाठ करें। इस बारे में किसी विद्वान ब्राह्मण से भी जानकारी ले सकते हैं।
- इसी तरह किसी मंदिर के बाहर बैठे भिक्षुक को तेल में बनी वस्तुओं जैसे कचोरी, समोसे, सेव, भुजिया यथाशक्ति खिलाएं या उस निमित्त धन दें।
PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com
Email : astrologer_voriya@yahoo.com
Cell Number +91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85
राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....
દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
क्रूर शनि-राहु का जादू, आप को देता हे, आपको मकान और वाहन
ક્રૂર શનિ-રાહુનો જાદુ, તમને અપવાશે, પોતાનું મકાન-વાહન
- દરેક માણસ બુદ્ધિ, જ્ઞાનની સાથે સંતાન, મકાન, વાહન વગેરેથી સમૃદ્ધ થવા માગે છે
- જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે જન્મકુંડળીમાં શનિ-રાહુની યુતિ પણ આ સુખોને નક્કી કરનારી હોય છે
- જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે જન્મકુંડળીમાં શનિ-રાહુની યુતિ પણ આ સુખોને નક્કી કરનારી હોય છે
- રાહુના ખરાબ પ્રભાવથી ભયંકર માનસિક પીડા અને અશાંતિ થાય છે
સાંસારિક જીવનમાં વ્યક્તિગત અને પારિવારિક જીવનને સુખી અને સંપન્ન બનાવવાના પ્રયત્નો જન્મથી લઈ મૃત્યુ સુધી લગાતાર ચાલે છે.
સુખોથી ભરેલા જીવનની કામનાઓને પૂરી કરવા માટે ખાસ કરીને દરેક માણસ બુદ્ધિ, જ્ઞાનની સાથે સંતાન, મકાન, વાહન વગેરેથી સમૃદ્ધ થવા માગે છે.
જેની માટે તે દેવ ઉપાસના અને શાસ્ત્રોના ઉપાય પણ અપનાવે છે.
જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે જન્મકુંડળીમાં શનિ-રાહુની યુતિ પણ આ સુખોને નક્કી કરનારી હોય છે.
ખાસ કરીને જ્યારે જન્મકુંડળીમાં શનિ-રાહુની યુતિ ચોથા ભાવમાં બની રહી હોય તો તે પાંચમા ભાવ ઉપર પણ અસર કરે છે.
જો કે બીજા ગ્રહોના યોગ અને દ્રષ્ટિ પણ સારા અને ખરાબ પ્રભાવ આપી શકે છે. પરંતુ અહીં માત્ર શનિ-રાહુની યુતિના અશુભ પ્રભાવની શાંતિના ઉપાય બતાવવામાં આવ્યા છે.
હિન્દુ પંચાગમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની ઉપાસના કરી પીડા અને કષ્ટોથી મુક્તિનું માનવામાં આવે છે. અહીં દિવસે શનિની પીડા, સાડાસાતી અને ઢૈચ્યાના ખરાબ પ્રભાવની શાંતિ માટે જરૂરી છે.
પરંતુ આ દિવસે એક બીજા ક્રૂર ગ્રહ રાહુના દોષ શાંતિ માટે પણ અહમ માનવામાં આવે છે. રાહુના ખરાબ પ્રભાવથી ભયંકર માનસિક પીડા અને અશાંતિ થાય છે.
જો તમને પણ સુખોને પ્રાપ્ત કરવામાં અડચણ આવી રહી હોય કે કુંડળીમાં બનતા શનિ-રાહુની યુતિથી પ્રભાવિત હોવ, તો અહીં જાણો એવા જ સુખ અને આનંદ પ્રાપ્ત કરવા માટે શનિ–રાહુના દોષ શાંતિના સરળ ઉપાયઃ-
1. - શનિવારની સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી નવગ્રહ મંદિરમાં શનિદેવ અને રાહુને શુદ્ધ જળથી સ્નાન કરાવી પંચોપચાર પૂજા કરો અને વિશેષ સામગ્રીઓ અર્પિત કરો.
2. - શનિ મંત્ર ऊँ शं शनिश्चराये नम: અને રાહુ મંત્ર ऊँ रां राहवे नम: નો જાપ કરો. હનુમાન ચાલીસાનો પાઠ પણ ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે.
3. - શનિદેવની સામે તલના તેલનો દિવો પ્રગટાવો. તેલથી બનેલ પકવાનોનો ભોગ લગાવો. લોખંડની વસ્તુઓ ચઢાવો કે દાન કરો.
4. - રાહુની પ્રસન્નતા માટે તલ્લીની મિઠાઈઓ અને તેલનો દીવો કરો. શનિ અને રાહુને ધૂપ-દીપ આરતી કરો.
5. - સમયાભાવ હોય તો નીચે લખેલ ઉપર પણ તમારી મુસીબતો ઓછી કરવાની સાથે જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે.
6. - કોઈ મંદિરમાં પીપળાના ઝાડમાં શુદ્ધ જળ કે ગંગાજળ ચઢાવો. પીપળાની સાત પરિક્રમા કરો. અગરબત્તી, તલના તેલનો દીવો કરો. સમય હોય ત્યારે ગજેન્દ્રમોક્ષ સ્તવનનો પાઠ કરો. આ વિશે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ જાણકારી લઈ શકો છો.
7. - આ રીતે કોઈ મંદિરની બહાર બેસી ભિક્ષુકને તેલમાં બનેલી વસ્તુઓ જેવી કે કચોરી, સમોસા, સેવ, ભજીયા યથાશક્તિ ખવડાવો કે તેનું નિમિત્ત દાન કરો.
પંડિત પ્રભુલાલ પી. વોરિયા રાજપૂત જાડેજા કુલગુરુ :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
Vist us at: www.sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com
Email : astrologer_voriya@yahoo.com
મોબાઈલ નંબર :.+91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85