વેદિક જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા માં બુધ કુંભ રાશી ના ગોચર માં
બુધ કુંભ રાશી ની અંદર ગોચર માં આવશે
વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને સંચાર,બુદ્ધિ અને તર્ક નો કારક માનવામાં આવે છે.
આપણે કઈ જ રીતે કઇ પણ વિચારીએ છીએ,અને જીવન માં કાઈ નવું શીખીએ છીએ અને એ બધું સળતાપૂર્વક ની જાણકારી ને કઈ રીતે સમજીએ છીએ,
આ બધુજ બુધ ગ્રહ ઉપર નિર્ભર કરે છે.આના કારણે આ ગ્રહ માનસિક કામો માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે.
Rudradivine Siddh Ashtadhatu Shri Yantra Shree Yantra in ashtdhatu sri Yantra Made with Eight Metals shri laxmi Data Yantra 16x16 inch
https://amzn.to/47v3qUZ
બુધ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી ગ્રહ છે.
મિથુન રાશિ સંચાર,જીજ્ઞાશા અને બદલાવ ને સ્વીકાર કરવાની આવડત ને દર્શાવે છે.
જે લોકોની કુંડળી માં મિથુન રાશિમાં બુધ મજબુત સ્થિતિ માં હોય છે,
એ લોકો હાજીર જવાબ,વાતો અને માનસિક રૂપથી મજબુત હોય છે.
ત્યાં કન્યા રાશિ વિશ્લેષણ , દરેક નાની વસ્તુ ઉપર ધ્યાન દેવા અને વેવહારિક્તા ને દર્શાવે છે.
જે લોકોની કુંડળી માં કન્યા રાશિમાં બુધ હોય છે,
એ લોકો દરેક વસ્તુ ઉપર નજર રાખે છે,
સ્પષ્ટ અને જાણકારી શોધવામાં બહુ વધારે માહિર જ હોય છે.
બુધ નો કુંભ રાશિમાં ગોચર :
સમય તો ચાલો હવે જાણીએ કે ફેબ્રુઆરી ના મહિનામાં બુધ ગ્રહ ક્યાં સમયે અને તારીખ ઉપર ગોચર કરશે.
બુદ્ધિ અને જ્ઞાન નો દેવતા બુધ ગ્રહ 11 ફેબ્રુઆરી,2025 ના દિવસે બપોરે 12 વાગીને 41 મિનિટ ઉપર કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
કુંભ રાશિમાં બુધ :
ખાસિયત જે લોકોની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ હોય છે,
એ લોકો પ્રગતિશીલ,ભવિષ્ય વિશે વિચારવાવાળા અને જીજ્ઞાશુ સ્વભાવ વાળા હોય છે.
આગળ આ લોકોની ખાસ ખાસિયત વિશે જણાવામાં આવ્યું છે:
અલગ વિચારો છો :
કુંભ રાશિમાં બુધ વાળા લોકો બીજા કરતા અલગ કે હટકે વિચારે છે અને અપરંપરાગત વિચારો ની તરફ આકર્ષિત હોય છે.
આ લોકો મોકા તેમજ ભવિષ્ય ની અવધારણાઓ માં રુચિ રાખે છે અને આ તકનીકી કે વિજ્ઞાન જેવા અત્યાધુનિક જગ્યા એ શામિલ થઇ શકે છે.
તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે :
આ પરિસ્થિતિઓ નું આંકલન કરતી વખતે ભાવનાઓ માં આવીને તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે.
એના કારણે આમાં સમસ્યાઓ નો સુલજાવા માટે ઉત્કૃષ્ટ કૌશલ હોય છે જેના કારણે આ નીસ્પક્ષ થઈને ચુનોતીઓ નો સામનો કરી શકે છે.
વાસ્તવિકતા પસંદ કરો છો :
આ લોકો પોતાના વિચારો ને હંમેશા અનુઠા કે અપરંપરાગત રીતે વ્યક્ત કરે છે.
આમનો વાત કરવાનો તરીકો વિશ્લેષણ કે બીજા થી અલગ થઇ શકે છે.આ પરંપરા થી વધારે વાસ્તવિકતા ને મહત્વ આપે છે.
દુનિયા ને સારી બનાવાની હોય છે રુચિ :
આ લોકો હંમેશા સમય કરતા આગળ રહે છે અને નવી અવધારણાઓ કે આદર્શો ને અપનાવે છે.
આ લોકોની રુચિ દુનિયા ને સારી બનાવા માં હોય છે એટલે આ સામાજિક અને માનવીય કામો માં આગળ આવીને ભાગ લેય છે.
વૈચારિક સ્વતંત્રતા પસંદ હોય છે :
જે લોકો ની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ બિરાજમાન હોય છે,એ લોકો માટે સ્વતંત્રતા બહુ મહત્વ રાખે છે.
આ બુદ્ધિક રૂપથી સ્વતંત્ર હોવાનું વધારે મહત્વ આપે છે અને પારંપરિક અને ઘણા લોકોની માન્યતા અનુસરવા છતાં પોતાની સલાહ બનાવાનું પસંદ કરે છે.
કલ્પના માં જીવે છે :
આ લોકો કલ્પના ની દુનિયા માં જીવે છે એટલે રોજિંદી જીવનમાં થવાવાળી વાતો આ લોકોને પસંદ કરે છે.
પરંતુ,આ લોકોના સપના બહુ મોટા હોય છે.
સામાજિક રૂપથી જાગરૂક હોય છે :
આ લોકો સમાજ ને લઈને જાગરૂક હોય છે અને સમાનતા કે માનવ અધિકારો સાથે સબંધિત વાતો ઉપર ખુલીને પોતાની સલાહ આપે છે.
કુંભ રાશિમાં હોવા ઉપર લોકો હંમેશા વિદ્રોહી સ્વભાવ ના હોય છે
જેના કારણે આ સમાજ ની પરંપરાઓ ને ચુનોતી આપી શકે છે.એની સાથે આ લોકો પોતાના જ્ઞાન ને વધારવા ની ઈચ્છા રાખે છે.
આ નવા વિચારો,સ્વતંત્રતા અને સામાજિક પ્રગતિ ને મહત્વ દેવાવાળો સંચારક હોય છે.
બુધ નો કુંભ રાશિમાં ગોચર :
દુનિયા ઉપર તેમની અસર તેમજ રિસર્ચ કે ડેવલોપમેન્ટ :
બુધ કુંભ રાશિમાં ગોચર કરવા ઉપર ઘણી જગ્યા ખાસ કરીને એન્જીન્યરીંગ અને સારવાર ની જગ્યા માં રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળે છે.
બુધ અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ નો સબંધ જ્ઞાન અને શિક્ષણ સાથે હોય છે
એટલે આ ગોચર થી રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળશે અને વૈજ્ઞાનિકો ને પોતાની શોધ માટે આધાર બનાવા માં મદદ મળશે.
આ ગોચર થી દુનિયાભર ના વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ, એન્જીન્યર, ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ ને મદદ મળશે.
ઉપચાર અને સારવાર :
બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી યાદશક્તિ મજબુત થશે,તો શનિ દેવ સારવાર સાથે સબંધિત વેવસાયો માં સમર્થન કરશે.
આ રીતે આ જગ્યા માં કામ કરવાવાળા લોકોને લાભ થશે.આમાં ટેરો વાચક, ડોક્ટર, સારવાર કર્મી અને હિલર શામિલ છે.
ડોક્ટર,નર્સ અને બીજા ચિકિત્સા વેવસાયિક વગેરે પોતાના કામમાં ઉન્નતિ જોશે.
મેડિકલ જગ્યા માં રિસર્ચ અને શોધ ખાસ કરીને ચિકિત્સા માં ફાયદામંદ સાબિત થશે.
આ ગોચર પીએચડી જેવી એડવાન્સ ડિગ્રી લેવાવાળા લોકો માટે લાભકારી સિદ્ધ થશે.
જે લોકો પોતાની યોગ્યતા માં સુધારો કરવા માંગે છે કે પોતાના અભ્યાસ ચાલુ રાખવા માંગે છે એને સફળતા જરૂર મળશે.
બિઝનેસ અને કાઉન્સિલિંગ :
આ ગોચર એ લોકો માટે લાભકારી સિદ્ધ થશે જે કોઈ પણ કોઈ પણ પ્રકારના કાઉન્સિલિંગ નું કામ કરે છે.
પ્રખ્યાત વિશ્વવિદ્યાલય ના પ્રોફેસર ને આ ગોચર થી લાભ થશે.
જે વેપારી સ્ટેશનરી ની વસ્તુઓ ની નિકાસ કરે છે એને પણ બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી લાભ ની ઉમ્મીદ છે.
બુધ નો આ ગોચર શિક્ષકો અને અધ્યાપકો માટે બહુ વધારે ફાયદામંદ સાબિત થશે.તમે તમારા જ્ઞાન અને વિશેષયજ્ઞતા ને દુર - દુર સુધી સાજા કરવામાં સક્ષમ હસો.
બુધ નો કુંભ રાશિમાં ગોચર :
શેર બાઝાર ઉપર તેમની કેવી અસર 11 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આની અસર શેર બાઝાર ઉપર પણ જોવા મળશે.
આગળ જ્યોતિષી પંડા રામાં પ્રભુ રાજ્યગુરુ દ્વારા જણાવામાં આવેલી બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી શેર બાઝાર ઉઔર શું બદલાવ કે ઉતાર ચડાવ આવી શકે છે.
શેર બાઝાર રિપોર્ટ મુજબ મીડિયા, પ્રસારણ અને દુરસંચાર સાથે સબંધિત ઉદ્યોગ સારું પ્રદશન કરશે.
ઓટોમોબાઇલ ઉદ્યોગ માં તેજી આવશે અને શેર બાઝાર ઉપર સકારાત્મક અસર પડશે.
આ સમયે સંસ્થાનો, આયાત અને નિકાસ બધીજ જગ્યા સમૃદ્ધ હશે. ફાર્મોસૂતિકાલ અને સાર્વજનિક બંને જગ્યા માં મજબુત પ્રદશન ના સંકેત છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માં તેજી આવવાના સંકેત છે. હેવી ગેર અને મશીનરી વગેરે નું નિર્માણ વધશે.
બુધ નો કુંભ રાશિ માં ગોચર :
આવનારા રમત - ગમત ની સ્પર્ધા અને એનો કેટલો કેવો પ્રભાવ હશે તે 11 ફેબ્રુઆરી, 2025 થી ચાલુ થવાવાળી રમત - ગમત ની સ્પર્ધા આ રીતે છે:
ટુર્નામેન્ટ તારીખ ઇનવિક્ટસ રમતો
08 થી 16 ફેબ્રુઆરી, 2025 નોર્ડિક વર્લ્ડ સ્કી ચેમ્પિયનશિપ
26 ફેબ્રુઆરી થી 09 માર્ચ 2025 સુધી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
19 ફેબ્રુઆરી થી 09 માર્ચ, 2025 સુધી અમે માર્ચ અને ફેબ્રુઆરી માં ગ્રહો ના ગોચર ના આધારે જ્યોતિષય વિશ્લેષણ કરીને અહીંયા મેળવામાં આવ્યું છે કે ગ્રહો ની સ્થિતિ ખિલાડીઓ ને મદદ કરશે અને આ દરમિયાન બુધ કુંભ રાશિમાં ગોચર કંઈક નવા ખિલાડીઓ સામે આવી શકે છે.
આ મહિનો રમત માટે બહુ સારો સાબિત થશે અને ખિલાડી પોતાનો નેતૃત્વ કરવાના ગુણ નું પ્રદશન કરશે.
सूतक/पातक विचार :
हमारे ऊपर आ रहे कष्टो का एक कारण सूतक के नियमो का पालन नहीं करना भी हो सकता है।
सूतक का सम्बन्ध “जन्म एवं मृत्यु के” निम्मित से हुई अशुद्धि से है !
जन्म के अवसर पर जो ""नाल काटा"" जाता है और जन्म होने की प्रक्रिया में अन्य प्रकार की जो हिंसा होती है, उसमे लगने वाले दोष/पाप के प्रायश्चित स्वरुप “सूतक” माना जाता है !
जन्म के बाद नवजात की पीढ़ियों को हुई अशुचिता....!
3 पीढ़ी तक – 10 दिन
4 पीढ़ी तक – 10 दिन
5 पीढ़ी तक – 6 दिन
ध्यान दें :- एक रसोई में भोजन करने वालों के पीढ़ी नहीं गिनी जाती…!
वहाँ पूरा 10 दिन का सूतक माना है !
प्रसूति (नवजात की माँ) को 45 दिन का सूतक रहता है
प्रसूति स्थान 1 माह तक अशुद्ध है !
इसी लिए कई लोग जब भी अस्पताल से घर आते हैं तो स्नान करते हैं !
अपनी पुत्री :
पीहर में जनै तो हमे 3 दिन का, ससुराल में जन्म दे तो उन्हें 10 दिन का सूतक रहता है !
और हमे कोई सूतक नहीं रहता है !
नौकर - चाकर :
अपने घर में जन्म दे तो 1 दिन का, बाहर दे तो हमे कोई सूतक नहीं !
पालतू पशुओं का घर के पालतू गाय, भैंस, घोड़ी, बकरी इत्यादि को घर में बच्चा होने पर हमे 1 दिन का सूतक रहता है !
किन्तु घर से दूर - बाहर जन्म होने पर कोई सूतक नहीं रहता !
बच्चा देने वाली गाय, भैंस और बकरी का दूध, क्रमशः 15 दिन, 10 दिन और 8 दिन तक “अभक्ष्य/अशुद्ध” रहता है !
पातक :
पातक का सम्बन्ध “मरण के” निम्मित से हुई अशुद्धि से है !
मरण के अवसर पर ""दाह-संस्कार"" में इत्यादि में जो हिंसा होती है, उसमे लगने वाले दोष/पाप के प्रायश्चित स्वरुप “पातक” माना जाता है !
मरण के बाद हुई अशुचिता : -
3 पीढ़ी तक – 12 दिन
4 पीढ़ी तक – 10 दिन
5 पीढ़ी तक – 6 दिन
ध्यान दें : - जिस दिन """दाह-संस्कार"" किया जाता है, उस दिन से पातक के दिनों की गणना होती है, न कि मृत्यु के दिन से !
यदि घर का कोई सदस्य बाहर/विदेश में है, तो जिस दिन उसे सूचना मिलती है, उस दिन से शेष दिनों तक उसके पातक लगता है !
अगर 12 दिन बाद सूचना मिले तो स्नान - मात्र करने से शुद्धि हो जाती है !
गर्भपात :
किसी स्त्री के यदि गर्भपात हुआ हो तो, जितने माह का गर्भ पतित हुआ....!
उतने ही दिन का पातक मानना चाहिए....!
घर का कोई सदस्य ""तपस्वी' साधु सन्यासी""" बन गया हो तो, उस साधु सन्त को , उसे घर में होने वाले जन्म-मरण का सूतक - पातक नहीं लगता है !
किन्तु स्वयं उसका ही मरण हो जाने पर उसके घर वालों को 1 दिन का पातक लगता है !
विशेष :
किसी अन्य की शवयात्रा में जाने वाले को 1 दिन का, मुर्दा छूने वाले को 3 दिन और मुर्दे को कन्धा देने वाले को 8 दिन की अशुद्धि जाननी चाहिए !
घर में कोई "आत्मघात "करले तो 6 महीने का पातक मानना चाहिए !
यदि कोई स्त्री अपने पति के मोह/निर्मोह से"आग लगाकर जल मरे," बालक पढाई में फेल होकर या कोई अपने ऊपर दोष देकर "आत्महत्या" कर मरता है तो इनका पातक बारह पक्ष याने 6 महीने का होता है !
उसके अलावा भी कहा है कि जिसके घर में इस प्रकार "अपघात" होता है, वहाँ छह महीने तक कोई बुद्धिमान मनुष्य भोजन अथवा जल भी ग्रहण नहीं करता है !
वह मंदिर नहीं जाता और ना ही उस घर का द्रव्य मंदिर जी में चढ़ाया जाता है !
जहां आत्महत्या हुई है, उस घर का पानी भी ६ माह तक नहीं पीना चाहिए।
एवं अनाचारी स्त्री-पुरुष के हर समय ही पातक रहता है।
यह भी ध्यान से पढ़िए :
सूतक - पातक की अवधि में “देव - शास्त्र - गुरु” का पूजन, प्रक्षाल, आहार आदि धार्मिक क्रियाएं वर्जित होती हैं !
इन दिनों में मंदिर के उपकरणों को स्पर्श करने का भी निषेध है !
यहाँ तक की गुल्लक में रुपया डालने का भी निषेध बताया है !
दान पेटी मे दान भी नहीं देना चाहिए।
देव - दर्शन, प्रदिक्षणा, जो पहले से याद हैं वो विनती/स्तुति बोलना....!
भाव - पूजा करना....!
हाथ की अँगुलियों पर जाप देना शास्त्र सम्मत है !
कहीं कहीं लोग सूतक - पातक के दिनों में मंदिर ना जाकर इसकी समाप्ति के बाद मंदिरजी से गंधोदक लाकर शुद्धि के लिए घर - दुकान में छिड़कते हैं....!
ऐसा करके नियम से घोनघोर पाप का बंध करते हैं !
मानो या न मानो....!
यह सत्य है....!
नहीं मानने पर दुःख, कष्ट, तकलीफ....!
होगी इन्हे समझना इस लिए ज़रूरी है....!
ताकि अब आगे घर - परिवार में हुए जन्म - मरण के अवसरों पर अनजाने से भी कहीं दोष का उपार्जन ना हो।
શુભસ્તું
જ્યોતિષી પંડારામા પ્રભુ રાજ્યગુરુ
( તમિલ /દ્રવિન બ્રાહ્મણ )


No comments:
Post a Comment