google-site-verification: google5cf1125c7e3f924f.html pina_AIA2RFAWACV3EAAAGAAFWDICOQVKPGQBAAAAALGD7ZSIHZR3SASLLWPCF6DKBWYFXGDEB37S2TICKKG6OVVIF3AHPRY7Q5IA { "event_id": "eventId0001" } { "event_id": "eventId0001" } https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Astrologer: May 2026

Sunday, May 31, 2026

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ  શું કરે છે :

જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર પૃથ્વીના સંદર્ભમાં કરવામાં આવતા જ્યોતિષ શાસ્ત્ર છે.

બુધ, શુક્ર અથવા નેપ્ચ્યુન જેવા ગ્રહોની જેમ તેમનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી તેમ છતાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ અને કેતુ ને સામાન્ય ગ્રહ માનવામાં આવતા નથી. 

પરંતુ ભ્રમ અને માયા ના રહસ્ય રૂપ માનવામાં આવે છે આ એક એવી અદ્રશ્ય શક્તિઓ છે જે મનુષ્યમાં લાલસા ભય ઈચ્છા માયા અને ભ્રમ જેવી ભાવનાઓ પેરિત કરે છે આવો જાણીએ. 

રાહુ અને કેતુ વાસ્તવમાં શું છે અને શું આંતરિક્ષ માં પણ તેમનો પ્રભાવ જોવા મળે છે.




SILAII Tiruvannamalai Annamalaiyar Sculpture – Handcrafted Hindu Temple Idol | Lord Shiva Murti for Home, Office, Puja Décor | Spiritual Indian Art (9 INCHES)

Visit the SILAII Store https://amzn.to/4vknxOm


રાહુ કેતુ શું છે ?

વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ આને કેતુ ને છાયા ગ્રહ કહેવામાં આવે છે આ બે સેવા ણી તે બિંદુઓને જેમાં સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ માર્ગો એકબીજાને કાપે છે. 

+++ +++

આ બે બિંદુઓને લ્યુનર નોડ્સ કહેવામાં આવે છે ઉત્તર અથવા ઉપરના નોડ ને રાહુ અને દક્ષિણ અથવા નીચેના નોડને કેતુ કહેવામાં આવે છે.

+++ +++

રાહુ કેતુનું પ્રભાવ કયા થાય છે ?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રની માન્યતામાં રાહુ અને કેતુ નો પ્રભાવ માત્ર ને માત્ર પૃથ્વી પર જ માનવામાં આવે છે આ બને છાયા ગ્રહ મનુષ્યમાં ઈચ્છાઓ ભૌતિક મોહ અને વૈરાગ્ય તેમજ મોક્ષ તરફ ની વૃત્તિઓ ને પ્રભાવિત કરે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તેમનું વિશેષ મહત્વ છે. 

+++ +++

કારણ કે તેઓ વ્યક્તિના પૂર્વ જન્મના સંસ્કારો અને ગુપ્ત કર્મોના ફળો પર જોડાયેલ સંકળાયેલ માનવામાં આવે છે.





શું અંતરીક્ષમાં પણ રાહુ અને કેતુનું પ્રભાવ થાય છે ખરો?

આ એક તરતાસ્પદ પ્રશ્ના છે જે આંતરિક્ષમાં પણ રાહુ કેતુનો પ્રભાવ જોવા મળે છે ખરો વૈદિક જ્યોતિષશાસ્ત્ર દ્રષ્ટિએ તેનો જવાબ ના માનવામાં આવે છે. 

+++ +++

કારણ કે રાહુ અને કેતુ માત્ર પૃથ્વીના સંદર્ભમાં રચાયેલા ગણિત એ બિંદુઓને પ્રભાવિત કરે છે પરંતુ આંતરિક્ષમાં પ્રભાવ માન્ય નથી એવું માનવામાં આવે છે કે ત્યાં નહોતો ગ્રહણ જેવી ઘટના પૃથ્વી જેવી અસર કરે છે આ છાયા ગ્રહોનું ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે.




Resin Kuber Maharaj Lord of Treasure Wealth Statue Idol Decorative Showpiece Handcrafted Dhan Kuber Ji Murti for Home Office and Gifting Purpose Sculpture(7 Inch, Metal Finish), Gold

Brand: Profound Craft  https://amzn.to/3RFhwgy


શુક્રના ગોચર થી મિથુન સહિત આ રાશિઓની વધશે મુશ્કેલીઓ ?

પ્રેમ , ધન, સુખ , કલા સૌદર્ય  અને આકર્ષણ ના કારણ ગ્રહ શુક્ર ને  માનવામાં આવે છે.

શુક્ર નો પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ..!

વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યા અનુસાર આ વખતે શુક્ર ગ્રહ એ પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જેના સ્વામી ગ્રહ ગુરુ ( બૃહસ્પતિ ) છે. 

+++ +++

આ ગોચર સવારે 5:00 વાગ્યાની થયું હતું હવે 11 જુન 2026 સુધી શુક્ર ગ્રહ આ નક્ષત્રમાં રહેશે જોકે આ સમયગાળો કેટલીક રાશિઓ માટે અનુકૂળ માનવામાં આવતો નથી આવો જાણીએ કે કઈ રાશિ ઓને શુક્ર ગ્રોચરના પ્રભાવનો આમનો કરવો પડી શકે છે.

+++ +++

મિથુન રાશિ નિર્ણય લેવામાં મુશ્કેલીઓ.?

યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે જેના કારણે કાર્યક્ષેત્રમાં નુકસાન થવાની સંભાવના છે ઉપરાંત કોઈ બાબત ને લઈને પરિવાર તરફથી દબાણ વધી શકે છે જેના કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે છે.

+++ +++

સિંહ રાશી સભામાં ચીડીયાપણું વધશે ?

જીવનસાથી ની જરૂરિયાતો અને લાગણીઓ ને યોગ્ય મહત્વનો આપવાના કારણે તેમના અસંતોષ નો સામનો કરવો પડી શકે છે સ્વભાવમાં ચીડીયાપણું વધશે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવી શકે છે જમીન અથવા મિલકત સંબંધિત કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

+++ +++

કન્યા રાશિ ઉદાસીનતા વધી શકે છે.?

આવનારા દિવસોમાં મનગમતા પરિણામો ન મળવાના કારણે ઉદાસીનતા વધી શકે છે જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં મુશ્કેલી અનુભવાય શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સુધારો જોવા નહીં મળે.

+++ +++

મકર રાશિ મતભેદ અને મુશ્કેલીઓ વધે ?

વધુ ભાગદોડ વ્યસ્તતા ને કારણે થાક હાવી રહી શકે છે ખાસ કરીને મહેનત પ્રમાણે પરિણામ ન મળતા સ્વભાવમાં આવી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મતભેદ અને મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

+++ +++

કુંભ રાશિ  શારીરિક સંબંધિત સમસ્યાઓ થાય ?

શારીરિક સંબંધિત સમસ્યાઓ વધી શકે છે ખાસ કરીને ઘૂંટણ અને માથાના દુખાવાથી રાહત મળવાની સંભાવના ઓછી છે લાંબા અંતરની યાત્રાઓમાં અવરોધ અથવા નિરાશા મળી શકે છે.

+++ +++

સૂર્ય - રાહુનો 'ગ્રહણ' યોગ ' :

કર્ક, કન્યા અને મીન રાશિના જાતકો પર આર્થિક સંકટના વાદળ જેના કારણે ત્રણ રાશિના જાતકોને ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2026માં સૂર્ય અને રાહુની યુતિથી આ વિનાશકારી યોગ બનશે, 

વર્ષ 2026 ઘણી મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટનાઓનો સાક્ષી બનશે, 

જેમાં એક અત્યંત અશુભ અને ખતરનાક 'ગ્રહણ યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે.

પંચાંગ અનુસાર, 13 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 

ત્યારે તે પહેલાથી જ ત્યાં બિરાજમાન પાપ ગ્રહ રાહુ સાથે જોડાશે. 

સૂર્ય-રાહુની આ અશુભ યુતિ લગભગ એક મહિના સુધી એટલે કે 15 માર્ચ 2026 સુધી બની રહેશે.

+++ +++

'ગ્રહણ યોગ' શું છે ?

જ્યોતિષ શાસ્ત્રમાં 'ગ્રહણ યોગ'ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 

આ યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અથવા ચંદ્ર, રાહુ અથવા કેતુની સાથે એક જ રાશિમાં અથવા ખૂબ નજીક સ્થિત હોય. 

આ યોગની અસરથી ઘણી રાશિઓ પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે, 

જેના થી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં અચાનક મોટા ફેરફારો જોવા મળી શકે છે. 

આ ગ્રહણ યોગ થી આર્થિક અને સ્વાસ્થ્યના મોરચે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે:

+++ +++

કર્ક રાશિ: આર્થિક અસ્થિરતાનું જોખમ :

કર્ક રાશિના જાતકો માટે ગ્રહણ યોગના કારણે આર્થિક સ્થિતિ થોડી અસ્થિર રહેવાની સંભાવના છે. 

આર્થિક પડકાર: રોકાણ અથવા વેપારમાં જોખમ વધી શકે છે. અચાનક મોટા અને આયોજન વિનાના ખર્ચાઓ સામે આવી શકે છે.

કાર્યક્ષેત્ર: નોકરી કરતા લોકોને બોનસ અથવા પગાર મળવામાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

સલાહ: આ સમયગાળા દરમિયાન પૈસા ખૂબ વિચારીને ખર્ચ કરો અને જૂના દેવાના દબાણથી બચવા માટે બજેટ બનાવીને ચાલો.

+++ ++++

કન્યા રાશિ: નાણાકીય નિર્ણયો થઈ શકે છે હાનિકારક :

ગ્રહણ યોગની નકારાત્મક અસર કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પડી શકે છે, 

જેના કારણે આ સમય નાણાકીય દૃષ્ટિએ પડકારજનક રહેશે. 

આર્થિક પડકાર: વેપાર અથવા રોકાણમાં અનિશ્ચિતતાની સ્થિતિ રહેશે. આ દરમિયાન લેવાયેલા મોટા નાણાકીય નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કાર્યક્ષેત્ર: નોકરીમાં મળતા નવા અવસરો અથવા ફેરફારો ફાયદાકારક સાબિત નહીં થાય.

સ્વાસ્થ્ય ચિંતા: આ દરમિયાન સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

સલાહ: બજેટ બનાવીને ખર્ચ કરવો અને બિનજરૂરી જોખમોથી બચવું ફાયદાકારક રહેશે.

+++ ++++

મીન રાશિ: પ્રમોશન મળતાં મળતાં રહી જશે :

મીન રાશિના જાતકો માટે આ 'ગ્રહણ યોગ' કષ્ટદાયક સાબિત થઈ શકે છે અને દુ:ખોનો પહાડ તૂટવા જેવી સ્થિતિ બની શકે છે. 

આર્થિક પડકાર: આર્થિક રીતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. નવા પ્રોજેક્ટ અથવા વેપારમાં રોકાણથી નુકસાન થવાની સંભાવના છે.

કાર્યક્ષેત્ર: નોકરીમાં પ્રમોશન અથવા બોનસ મળવામાં વિલંબ થઈ શકે છે.

સલાહ: ખર્ચાઓ પર નિયંત્રણ જાળવી રાખવું પડશે અને બિનજરૂરી ખરીદીને ટાળવી ફાયદાકારક રહેશે.

पंडारामा प्रभु राज्यगुरू

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

+++ +++

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

Friday, May 29, 2026

અમૃત સિદ્ધ યોગમાં કરેલ પુરુષાર્થ ઉત્તમ પરિણામ જરૂર આપે :

અમૃત સિદ્ધ યોગમાં કરેલ પુરુષાર્થ ઉત્તમ પરિણામ જરૂર આપે :

અમૃત સિદ્ધ યોગમાં કરેલ પુરુષાર્થ ઉત્તમ પરિણામ જરૂર આપે : 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ના ગણિત અનુસાર આપણા તમામ પંચાગોમાં વિવિધ પ્રકાર ના અમૃતસિદ્ધ યોગનો ઉલ્લેખ અવાર નવાર જોવા મળે છે. 





Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


આ યોગ ના નામમાં જ અમૃત અને સિધ્ધિ યોગની વિશિષ્ટતા અને ઉપયોગીતા અંગે જાણકારી મેળવી ને જીવન માં સફળતા ન શિખર સર કરી શકાય છે .

+++ +++

આ સમયગાળા માં પુરુષાર્થ તથા પ્રયત્નો થકી ઉત્તમ પરિણામ પણ પામી શકાય છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં યોગ શબ્દ ત્રણ રીતે જુદા જુદા અર્થ માં વપરાય છે . 

આ યોગ ના અર્થ માં વપરાય છે . 




યોગ એટલે મળવું અથવા મેળવવું.

1. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં પંચાગ ના પાંચ અંગ એટલે તિથિ , વાર , નક્ષત્ર , યોગ અને કરણ પૈકી નું ચોથું અંગ એટલે યોગ . સૂર્ય તથા ચંદ્ર ના રાશિ - અંશ - કળા નો સરવાળો કરી ને આવેલ કુલ કળા ને 800 વડે ભાગવાથી મળે છે તે વિશ્કંભાદી 27 યોગ ના નામ ( દૈનિક યોગ ) દરરોજ પંચાગમાં જોવા મળે છે.

+++ +++

2. બીજા પ્રકાર ના યોગ ખાસ પ્રકાર ના તિથિ , વાર  અને નક્ષત્ર ના સંયોગ થી થતા હોય છે. અમૃતસિધ્ધિ યોગ , રવિપુષ્યામૃત યોગ ,  સિધ્ધિ યોગ , કુમાર યોગ , યમઘંટ યોગ , સ્થિર યોગ , વ્રજમુશળ યોગ , વગેરે .

+++ +++

3. ત્રીજા પ્રકાર ના યોગ જન્મકુંડળી કે નવમાંશ વગેરે વર્ગ કુંડળી માં રાશી , સ્થાન , ( ભાવ ) અને ગ્રહોના વિવિધ ભ્રમણ ને કારણે થતા યોગ દા. ત. ગજકેસરી યોગ , પાપકતરી યોગ , શુભકતરી યોગ , પંચમહાપુરુષ યોગ વગેરે .





Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણે અંત્રે મુહર્ત શાસ્ત્રમાં ઉપયોગી એવા અમૃતસિધ્ધિ યોગ અંગે વિગતવાર જાણકારી મેળવીએ  .

અમૃતસિધ્ધિ યોગ એટલે રવિવાર , સોમવાર , વગેરે સાત વાર ન દિવસે અમુક ચોક્કસ ચંદ્ર નક્ષત્ર આવતું હોય તો આ પ્રકાર ના શુભ યોગ બને છે . 

+++ +++

આ દિવસે અગત્યના કાર્યો જેવા કે દસ્તાવેજ કાર્ય , પ્રવાસ , યાત્રા , મોટી નાણાકીય લેવડ દેવડ , સ્થાવર - જંગમ મિલકત ખરીદી , ઔષધ - ચિકિત્સા કર્મ  વગેરે કાર્યો કરવાથી સફળતાના સંજોગો વધુ ઊજળા બને છે .

અવરોધ હળવા બને છે . 

આમ છતાં ક્યારેક અપવાદ રૂપે અમુક અમૃતસિધ્ધિ યોગ માં કોઈ એકાદ ચોક્કસ કાર્ય કરવાનો નિર્ણય ( મનાઈ ) પણ હોય છે .





Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


સાત વાર ના ખાસ અમૃતસિધ્ધિ યોગ :

1. રવિવાર ના ચંદ્ર નક્ષત્ર હસ્ત હોય ત્યારે અમૃતસિધ્ધિ યોગ બને છે. અનુભવે તે સિંહ ( મ. ટ. ) રાશી ના જાતકો ને વધુ શુભ જણાય છે . આ દિવસે સૂર્ય ના મંત્રો નું સમરણ કરી ને શુભ કાર્ય કરવાથી વિશેષ સફળતા મળે છે. અનુકૂળ હોય તો ખીર નુ ભોજન લેવું જોઈએ .

2. સોમવાર ના ચંદ્ર નક્ષત્ર મૃગશીર્ષ હોય ત્યારે અમૃતસિધ્ધિ યોગ  બને છે . કર્ક ( હ. ડ ) રાશી ના જાતકો ને વધુ લાભદાયક જણાય છે. આ યોગ ના દિવસે ચંદ્ર ના મંત્રો નું સમરણ કરી ને શુભ કાર્ય કરવામાં વધુ સફળતા મળે છે. અનુકૂળ હોય તો દૂધપૌંઆ આરોગવા જોઈએ.

+++ +++

3. મંગળવાર ના ચંદ્ર નક્ષત્ર અશ્વિની હોય ત્યારે ભોમાશ્વીની નામનો અમૃતસિધ્ધિ યોગ બને છે . મેષ ( અ. લ. ઈ. ) વૃશ્વિક ( ન. ય. ) રાશી ના જાતકો ને આ યોગ વધુ ફળે છે . કરકરા લોટ ની ભાખરી , કંસાર કે લાપસી નું ભોજન લેવાથી અનુકૂળતા વધે છે . આ ભોમાશ્વીની નામનો અમૃતસિધ્ધિ યોગ ગૃહપ્રવેશ માં લેવાતો નથી.

4. બુધવાર ના ચંદ્રનક્ષત્ર અનુરાધા હોય ત્યારે મિથુન ( ક. છ. ધ. ) અને કન્યા ( પ. ઠ. ણ. ) રાશી ના લોકો ને વધુ લાભદાયી જણાય છે. આ યોગ ના દિવસે બુધ ના મંત્રો નું સમરણ કે વિષ્ણુ ભગવાન નું સમરણ કરી ને શુભ કાર્ય કરવાથી સફળતા મળે છે . તેમાં મગ કે મગની દાળ નું ભોજન કરવામાં વધુ ફળ દાયક નીવડે છે.

+++ +++

5. ગુરુવાર ના ચંદ્ર નક્ષત્ર ના પુષ્ય નક્ષત્ર માં ગુરુપુષ્યામૃત નામના ઉત્તમ અમૃતસિધ્ધિ યોગ બને છે. આ દિવસે ઉપર જણાવેલ શુભ કાર્યો ઉપરાંત સોનુ - ચાંદી - રત્ન - ઝવેરાત ની ખરીદી . વિધા ઉપાસના તથા મંત્રસિધ્ધિ માટે આ યોગ માં વિષેશ લાભ મેળવી શકાય છે. ધનુ ( ભ. ધ. ઢ. ફ. ) અને મીન ( દ. ચ. ઝ. થ ) રાશી ના લોકો વધુ સારી સફળતા પામી શકે છે . ચણા કે ચણાની દાળ નું ભોજન તથા દૂધી નું ભોજન વધુ અનુકૂળતા આપે છે. વિવશ લગ્ન અંગેના કાર્યો માટે ઉપયોગ માં લેવામાં આવતો નથી.

6. શુક્રવાર ના ચંદ્ર નક્ષત્ર રેવતી માં હોય તો આ અમૃતસિધ્ધિ યોગ વૃષભ ( બ. વ. ઉ. ) તથા તુલા ( ર. ત. ) રાશી ના લોકો ને વધુ લાભદાયક મેળવી શકે છે. તે દિવસે ચોખા ની કે પૌંઆ ની વાનગીઓ આરોગી ને કર્યો ની શરૂઆત કરવામાં આવે તો વધુ ફળદાયી નીવડે છે.

+++ +++

7. શનિવાર ના ચંદ્રનક્ષત્ર રોહિણી હોય ત્યારે આ અમૃતસિધ્ધિ યોગ માં બધી રીતે આ અમૃતસિધ્ધિ યોગ શુભ ફળ લાભ દાયક માનવામાં આવે છે તેમાં ખાસ કરી ને આ યોગ માં પ્રયાણ , પ્રવાસ - યાત્રા મુસાફરી નિષેધ ( વર્જ્ય ) ગણાય છે . આ યોગ ના દરમિયાન મકર ( ખ. જ. ) તથા કુંભ ( ગ. શ. સ. ) રાશી ના જાતકો ને શનિના મંત્ર ના જાપ કરીને વિશેષ લાભ મેળવી શકાય છે . તેમાં અડદ ની દાળ  નું ભોજન અડદિયા જેવી વાનગીઓ આરોગી ને કાર્ય કરવાથી વધુ અનુકૂળતા આપે છે.





Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


અમૃતસિધ્ધિ યોગ વધુ બળવાન ક્યારે બને?

1. અમૃતસિધ્ધિ યોગ જો કોઈ પણ મહિના ની શુક્લ પક્ષ ના પૂનમ ના દિવસે થતો હોય તો તેમનું બળ જરૂર વધુ થઈ જાય છે .

2. કોઈ પણ મહિના ની શુક્લ પક્ષ ની આઠમ થી કૃષ્ણ પક્ષ ની ( વદ ) પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ નું વધુ સમર્થ બનતું હોય છે. 

+++ +++

3. સૂર્યોદય થી સૂર્યાસ્ત દરમિયાન ( દિવસ ના ભાગ માં ) આ યોગ બનતો હોય તો પણ વધુ બળવાન ગણાય છે. 

4. લાભપાંચમ , વસંતપંચમી , અખાત્રીજ, દશેરા કે ધનતેરસ જેવા શુભ દિવસો માં વધુ શુભ ગણી શકાય છે.




Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


અમૃતસિધ્ધિ યોગ ઓછો બળવાન ક્યારે બને ?

1. અમૃતસિધ્ધિ યોગ જો કૃષ્ણ પક્ષ ( વદ ) ચૌદસ કે અમાસ ના દિવસે થતો હોય તો તેમનું બળ ઘટતું હોય છે.

2. કૃષ્ણ પક્ષ ( વદ ) આઠમ થી શુક્લ પક્ષ ( સુદ ) પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ નું બળ સાધારણ ઓછું ગણાય છે.

3. સૂર્યાસ્ત થી સૂર્યોદય ( રાત્રી ) દરમિયાન આ યોગ બનતો હોય તો પણ તેમનું બળ ધટે છે.

4. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ના દિવસે પણ આ યોગ નું બળ ઓછું થવું ગણાય છે .

+++ +++

ફળ : 

આ યોગ શુભ ફળદાયક અને અંત્યત પવિત્ર છે .

આ યોગ માન - સન્માન , ધન - સંપતિ અને વૈભવ માં વધારો થાય છે .

આ યોગ માં શિક્ષણ , બુદ્ધિ  , જ્ઞાન ,   યોગ સાધના ,  આધ્યાત્મિક માં પ્રગતિ  માં સારી સફળતા મેળવે છે.

આ યોગ માં કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સમજ માં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

આ યોગમાં મન શાંત , સ્વાસ્થ સારું   , નિરોગી અને જીવન સુખમય બને છે.

+++ +++

ઉપાઈ : 

રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ ને જલ અર્પણ કરવું .

તુલસી ના છોડ ની સેવા કરવી અને ત્યાં ' ૐ નમો નારાયણાય ' મંત્ર ના જાપ કરવા જોઈએ.

ગુરુવાર ના ઉપવાસ કરવો અને પીળા વસ્ત્રો ધારણ કરવા જોઇએ.

ગરીબો ને દાન કરો તેમજ જરૂરિયાતમંદો ની મદદ કરવી જોઈએ.

ભાગવત ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ.


+++ +++

સુખ - સમૃદ્ધિ માટે મોરનાં પીછાં:

હિન્દુ ધર્મ અને વૈદિક વેદો ના ઋગ્વેદ અનુસાર હિન્દુ ધર્મ અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં મોર ના પીછાં ને ખૂબ પવિત્ર અને ચમત્કારિક માનવા માં આવે છે .

ભગવાન કાર્તિક , ભગવાન શ્રી કૃષ્ણ તેમજ માતા સરસ્વતી નું પ્રિય વહાન  તથા પ્રિય મોર ના પીછાં ને ઘર માં રાખવા થી માત્ર ઘર ની સુંદરતા જ નહીં વધતી પરંતુ નકારાત્મક ઉર્જા નો પણ નાશ થાય છે , 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોર ના પીછાં ના કેટલાક સરળ ઉપાયો કરવાથી જીવન ની અનેક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે .

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ના ઉપાયો : 





Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand

Brand: Alpine Willow https://amzn.to/3S8uu6A


આર્થિક તંગી દૂર કરવા : 

જો ઘર માં પૈસા ની તંગી રહેતી હોય અથવા કમાણી છતાં બચત ન થતી હોય તો ધાર ના લોકર કે તિજોરી માં ઊભું મોર પીછાં ને રાખવું જોઈએ . 

તેમના થી ધન આકર્ષાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

+++ +++

નકારાત્મક ઉર્જા થી મુક્તિ : 

ઘર ના મુખ્ય દ્વાર પર ત્રણ મોરપીંછ લગાવવાથી નકારાત્મક ઉર્જા  અને વાસ્તુ દોષ દૂર થાય છે આના થી ઘર માં સુખ , શાંતિ અને સકારાત્મકતા નો વાસ થાય છે .

+++ +++

રાહુ - કેતુ ના દોષ નું નિવારણ : 

જો જન્મ કુંડળી માં રાહુ કે કેતુ નો દોષ હોય , તો મોરપીંછ ને પૂર્વ અથવા ઉત્તર - પશ્ચિમ દિશામાં રાખવાથી અશુભ અસરો ઓછી થાય છે .

+++ +++

બાળકો ની એકાગ્રતા માટે : 

જે બાળકો નું મન ભણવામાં ન લાગતું હોય, તેમના સ્ટડી ટેબલ પર અથવા પુસ્તકો માં મોરપીંછ રાખવાથી તેમની એકાગ્રતા અને બુધ્ધિ માં વધારો થાય છે .

નોટ:  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલું કે ખરાબ થઈ ગયેલ મોરપીંછ ઘર માં ન રાખવું જોઈએ. હંમેશા સ્વચ્છ અને સુંદર મોરપીંછ ના જ ઉપયોગ કરવો. 

મોરપીંછ એ માત્ર એક સુશોભન ની વસ્તુ નથી , પણ ગ્રહદોષ નિવારણ અને ઘર માં સમૃદ્ધિ લાવવાનું એક અદભૂત માધ્યમ છે.

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

+++ +++

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

बुध प्रदोष , कुंडली मे कमजोर बुध , अस्त ग्रह , :

बुध प्रदोष , कुंडली मे कमजोर बुध , अस्त ग्रह : बुध प्रदोष व्रत परिचय एवं विस्तृत विधि : प्रत्येक चन्द्र मास की त्रयोदशी तिथि के दिन प्रदोष व...