https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Astrologer: January 2025

Adsens

Wednesday, January 29, 2025

जानिए ग्रहों की दशा से भी परे सबसे महत्वपूर्ण चीज क्या है? / नाराज हो जाते हैं पितर

जानिए ग्रहों की दशा से भी परे सबसे महत्वपूर्ण चीज क्या है...? / नाराज हो जाते हैं पितर...!

जानिए ग्रहों की दशा से भी परे सबसे महत्वपूर्ण चीज क्या है...?

प्रयागराज में महाकुंभ का शुभारंभ 13 जनवरी से हो चुका है, और यह 26 फरवरी 2025 तक चलेगा।


प्रयागराज में महाकुंभ का शुभारंभ 13 जनवरी से हो चुका है, और यह 26 फरवरी 2025 तक चलेगा। 

संगम नगरी में लगे इसे महाकुंभ में देश दुनिया से लाखों की संख्या में श्रद्धालु, साधु-संत और पर्यटक पवित्र डुबकी लगाने आ रहे हैं। 

मान्यता है कि महाकुंभ के इस भव्य आयोजन में डुबकी लगाने से न केवल पापों का नाश होता है, बल्कि जीवन में सकारात्मकता और शांति का आगमन भी होता है। 

इसी बीच 25 जनवरी 2025 यानी की आज महाकुंभ नगर में अमर उजाला और उससे जुड़े उपक्रम जीवांजलि और माय ज्योतिष की ओर से 'अमर उजाला ज्योतिष महाकुंभ महोत्सव' का आयोजन किया जा रहा है जहां कई ज्योतिषाचार्य शामिल होने के लिए आएं है, यहां सभी ज्योतिष शास्त्र के अद्भुत विज्ञान और इसकी गहराई पर अपनी राय रख रहे हैं, 

इस दौरान ज्योतिषाचार्य प्रभु ने अपनी बात रखते हुए लाल किताब के रहस्यमय संसार के बारे में जिक्र किया....!

लाल किताब क्या है....?

ज्योतिष शास्त्र के अनुसार लाल किताब ज्योतिष की प्रमुख शाखा है, जो भारतीय ज्योतिष पर आधारित है। 

माना जाता है कि इस लाल किताब में कुंडली दोष और जीवन की समस्याओं को सुलझाने के लिए कई उपाय बताए गए हैं। 

फॉर्मूला आधारित है ज्योतिष :

लाल किताब विशेषज्ञ पंडारामा ज्योतिषाचार्य प्रभु राज्यगुरु ने कहा कि इस समय आकाश में ग्रहों की स्थिति इस प्रकार है कि महाकुंभ की धरती पर जो पानी है, वह अमृततुल्य है। 

यहां त्रिवेणी है। 

जब इंसान ग्रहों की अलग - अलग स्थिति में जन्म लेता है, तो इससे उसकी सोच दूसरों से अलग हो जाती है। 

अपनी बात आगे बढ़ाते हुए पंडारामा ज्योतिषाचार्य प्रभु राज्यगुरु ने कहा कि आजकल ज्योतिष विज्ञान में कई लोग यह गलती कर देते हैं कि वे एक घर के अंदर बैठे ग्रह के फल को पढ़ देते हैं। 

ज्योतिष असल में एक विज्ञान है एक गणित है जो भी इसके फॉर्मूले समझ जाएगा, वह ज्योतिष विज्ञान समझ पाएगा।

संस्कार की परिभाषा का किया जिक्र :

ऋषि-मुनियों ने ग्रहों की दिशा से अलग हमें एक महत्वपूर्ण चीज बताई, जिसका नाम है संस्कार।

पंडारामा ज्योतिषाचार्य प्रभु राज्यगुरु ने कहा कि जब तक हम किसी चीज की गहराई में नहीं उतर जाते है तब तक उसके बारे में पूरा ज्ञान नहीं मिल पाता। 

आजकल लोग व्यसनों से जूझ रहे हैं और बच्चे बिगड़ रहे हैं। 

ऐसा ना हो इस लिए ही संस्कार बनाए गए थे।

जिनके ग्रह खराब हैं, उनके आचार-विचार को भी नियंत्रण में रखा जाए, इसी के लिए संस्कार बने थे। 

दुनिया में बड़ी सोच वाले लोग सिर्फ 20 फीसदी है, उनमें भी श्रेष्ठ विचार रखने वालों की संख्या एक-दो फीसदी ही है। 

दुनिया में आज नासमझों की भीड़ बहुत ज्यादा है।

नाराज हो जाते हैं पितर मौनी अमावस्‍या के दिन भूलकर भी न करें ये काम, लगता है पाप....!


माघ मास की अमावस्‍या को मौनी अमावस्‍या कहते हैं। 


इस दिन पवित्र नदियों में स्‍नान करने और दान पुण्‍य के कार्य करने का विशेष महत्‍व होता है। 


इस साल मौनी अमावस्‍या पर श्रद्धालुओं को कुंभ स्‍नान का परम पुण्‍य प्राप्‍त होगा। 


मौनी अमावस्‍या पर मौन व्रत रखने के साथ ही कुछ खास नियमों का पालन करना भी अनिवार्य माना जाता है। 


आइए आपको बताते हैं कि मौनी अमावस्‍या पर कौन सी गलतियां भूलकर भी नहीं करनी चाहिए।


मौनी अमावस्‍या है और इस बार मौनी अमावस्‍या पर महाकुंभ का अद्भुत संयोग बना है। 

इस दिन गंगा स्‍नान और दान पुण्‍य जैसे धार्मिक कार्य करने का विशेष महत्‍व होता है। 

मौनी अमावस्‍या पर व्रत करने और पितरों का तर्पण करने से उनकी आत्‍मा को शांति मिलती है और उनके आशीर्वाद से आपको जीवन में तरक्‍की प्राप्‍त होती है। 

इस बार तो लोगों को मौनी अमावस्‍या पर कुंभ स्‍नान करने का सौभाग्‍य प्राप्‍त हो रहा है। 

मौनी अमावस्‍या पर मौन व्रत रखने का महत्‍व शास्‍त्रों में बहुत खास माना गया है। 

साथ ही इस दिन कुछ विशेष नियमों का पालन भी किया जाता है। 

तो आइए आपको बताते हैं कि मौनी अमावस्‍या के नियम और किन बातों का रखें विशेष ध्‍यान।

मौनी अमावस्‍या पर क्‍या करें :

मौनी अमावस्‍या पर बिना अन्‍न जल ग्रहण किए अनाज का दान करें।

मौनी अमावस्‍या पर ब्राह्मणों को भोजन करवाने का खास महत्‍व होता है। 

अगर आप ऐसा नहीं कर सकते हैं तो कम से कम एक व्‍यक्ति के खाने की मात्रा के अनुसार काली उड़द और चावल दान करें। 

साथ ही तिल और गरम वस्‍त्रों का भी दान करें। 

साथ ही उसमें कुछ सामर्थ्य के अनुसार धन राशि भी दान करें। 

ऐसा करने से आपकी ग्रह दशा में सुधार होता है और आपको पितरों की कृपा प्राप्‍त होती है।

मौनी अमावस्या पर गाय, कुत्ते और कौवे जैसे जानवरों को खाना खिलाने से पितरों का आशीर्वाद मिलता है। 

इस दिन ऐसा करने से पितृ खुश होते हैं और आशीर्वाद देते हैं। 

मान्यता है कि ऐसा करने से पूर्वजों की आत्मा को शांति मिलती है।

मौनी अमावस्‍या पर घर में सत्‍य नारायण भगवान की कथा करवाने से घर में नकारात्‍मक शक्तियों का अंत होता है और आपके परिवार में सुख शांति बढ़ती है।

मौनी अमावस्‍या पर सुबह के वक्‍त पीपल के पेड़ पर जल चढ़ाएं और शाम में सरसों के तेल का दीपक भी जलाएं। 

साथ ही इस‍ दिन नदी में दीपक प्रवाहित करना भी शुभ माना जाता है। 

इसके साथ ही घर में लगी पूर्वजों की तस्‍वीर के पास भी दीपक जलाना चाहिए!

अमावस्‍या तिथि पितरों को समर्पित होती है इस लिए दक्षिण दिशा में शाम के वक्‍त सरसों के तेल का दीपक जरूर जलाएं और साथ ही मुख्‍य द्वार पर दोनों तरफ 2 दीपक भी जलाकर रखें।

मौनी अमावस्‍या पर क्‍या न करें : 

मौनी अमावस्या पर लोग अपने पितरों को याद करते हैं और उनका आशीर्वाद लेते हैं। 

इस दिन कुछ तामसिक भोजन जैसे मांस, मछली और शराब का सेवन नहीं करना चाहिए। 

ऐसा माना जाता है कि इससे पितरों को कष्ट होता है।

पितरों की आत्मा की शांति के लिए उन्हें याद करते समय कुछ भी नकारात्मक नहीं बोलना चाहिए। 

कुत्ता, गाय और कौवे जैसे जानवरों को भी परेशान नहीं करना चाहिए।

पितरों के लिए पिंडदान, तर्पण और दान-पुण्य करना बहुत महत्वपूर्ण है। 

ऐसा करने से पितरों को शांति मिलती है और उनका आशीर्वाद प्राप्त होता है।

साफ - सफ़ाई का भी विशेष ध्यान रखना चाहिए। 

घर के आस - पास गंदगी नहीं फैलानी चाहिए। 

इस दिन स्वच्छता का महत्व है। 

यह माना जाता है कि स्वच्छ वातावरण सकारात्मक ऊर्जा को आकर्षित करता है।

ज्योतिषाचार्य पंडारामा प्रभु राज्यगुरु 
ऑन लाइन/ ऑफ लाइन ज्योतिषी 

Tuesday, January 28, 2025

श्री वैदिक ज्योतिष शास्त्र अनुसार मौनी अमावस्या महात्म ।

श्री वैदिक ज्योतिष शास्त्र अनुसार मौनी अमावस्या महात्म ।

|| मौनी अमावस्या व्रत कथा ||

मौनी अमावस्या की कथा को लेकर जो प्रचलित कथा है उसके अनुसार, प्राचीन काल में एक ब्राह्मण परिवार कांचीपुरी में रहता था। 

पति पत्नी दोनों ही धर्मात्मा थे और धर्म पूर्वक अपनी गृहस्थी चलाते थे। 

इनका नाम देवस्वामी था और इनकी पत्नी का नाम धनवती था। 



UrbanShilp Surya Dev Metal Wall Hanging Sun Face Statue Puja Vastu Figurine Surya for Positivity for Home Entrance & Office Decor, Brass Finish, Surya Bhagwan Wall Hanging (Surya Face) 12 x 12 cm

Brand: Generichttps://www.amazon.in/dp/B0DG2LFMFB?psc=1&pd_rd_i=B0DG2LFMFB&pd_rd_w=hvdN4&content-id=amzn1.sym.a67825cd-bf53-4190-b32f-f5084546a8c2&pf_rd_p=a67825cd-bf53-4190-b32f-f5084546a8c2&pf_rd_r=ZRBJZDMXA88FPSVH8QYV&pd_rd_wg=bOJu8&pd_rd_r=d9d2c6e9-b3fe-4ea5-a10f-df78283f81fe&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWwy&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=13a8d7f4441feece5309c4f303023f05&language=en_IN&ref_=as_li_ss_tl


इन के सात सात पुत्र और एकमात्र पुत्री थी जिसका नाम गुणवती था। 

जब गणुवती सयानी हुई और तो देवस्वामी से धनवती ने कहा कि पुत्री के विवाह के लिए अब वर देखना चाहिए। 

ब्रह्मण ने अपने छोटे पुत्र को बहन गुणवती की कुंडली दी और कहा कि ज्योतिषी से इनकी कुंडली दिखवा लाओ जिससे गुणवती के विवाह की बात आगे चले। 

ज्योतिषी को कन्या की कुण्डली दिखाई, उसने बताया कि विवाह होते ही कन्या विधवा हो जाएगी। 

ज्योतिषी की यह बात जब ब्राह्मण परिवार को मालूम हुआ तो वह बहुत दुखी हो गया और इसका उपाय पूछा।

ज्योतिषी ने बताया कि, हे ब्राह्मण सिंहल द्वीप में एक पतिव्रता महिला रहती है जिसका नाम सोमा धोबिन है, यदि कन्या की शादी से पहले सोमा आपके घर आकर पूजन करे और अपना आशीर्वाद दे तो यह दोष दूर हो जाएगा। 

ब्राह्मण ने अपनी पुत्री गुणवती को अपने सबसे छोटे पुत्र के साथ सिंहलद्वीप भेज दिया। 

दोनों भाई बहन सागर किनारे पहुंचकर उसे पार करने के बारे में विचार करने लगे। 

जब समुद्र को पार करने का कोई रास्ता नहीं मिला तो दोनों भूखे प्यासे एक पीपल वृक्ष के नीचे आराम करने लगे। 

पेड़ पर घोसले में एक गिद्ध का परिवार रहता था। 

उस समय घोसले में सिर्फ गिद्ध के बच्चे थे, वे सुबह से भाई बहन की बातों और क्रियाकलापों को देख रहे थे।

शाम के समय जब गिद्ध की माता बच्चों के लिए भोजन लेकर घोसले में आई तो बच्चों ने पेड़ के नीचे लेटे भाई बहन की कहानी माता को बताई। 

उनकी बातें सुनकर गिद्ध की माता को दोनों भाई बहनों दया आई और बच्चों के कहने से उसने कहा कि तुम लोग अब चिंता मत करो मैं इन्हें सागर पार करवा दूंगी। 

बच्चों ने माता की बातों को सुनकर खुशी खुशी भोजन ग्रहण किया। 

गिद्ध की माता बच्चों को भोजन करवाकर दोनों भाई बहनों के पास आई और बोली कि मैंने आपकी समस्याओं को जान लिया है। 

आप चिंता मत कीजिए आपकी समस्या का निदान मैं कर दूंगी और आपको सोमा धोबन के पास पहुंचा दूंगी। 

गिद्ध की बातों को सुनकर दोनों भाई बहनों का मन आनंदित हो गया और उन्होने वन में मौजूद कंद मूल को खाकर रात काट ली। 

सुबह होते ही गिद्ध ने दोनों भाई बहनों को समुद्र पार करवा दिया और सिंहलद्वीप में सोमा धोबिन के घर के पास पहुंचा दिया।

गुणवती सोमा धोबन के घर के पास छुपकर रहने लगी। 

हर दिन सुबह होने से पहले गुणवती सोमा का घर लीप दिया करती थी। 

एक दिन सोमा ने अपनी बहुओं से पूछा कि प्रतिदिन सुबह हमारा घर कौन लीपता है।

बहुओं ने प्रशंसा के लोभ से कहा कि हमारे अलावा यह काम और कौन करेगा। 

लेकिन सोमा को बहुओं की बातों पर भरोसा नहीं हुआ और वह यह जानने के लिए पूरी रात जागती रही कि कौन है जो हर दिन सूर्योदय से पहले घर लीप जाता है। 

सोमा ने देखा कि, एक कन्या उसके आंगन में आई और आंगन लीपने लगी। 

सोमा गुणवती के पास आई और उससे पूछने लगी कि तुम कौन हो और क्यों हर सुबह मेरे आंगन को लीपकर चली जाती हो। 

गुणवती ने तब अपना सारा हाल सोमा से कह डाला। 

गुणवती के बातों को सुनकर सोमा ने कहा कि, तुम्हारे सुहाग के लिए मैं तुम्हारे साथ चलूंगी।




सोमा ने ब्राह्मण के घर आकर पूजा किया, लेकिन विधि का विधान कौन टाल सकता है। 

गुणवती का विवाह होते ही उसके पति की मृत्यु हो गई। तब सोमा ने अपने सभी पुण्य गुणवती को दान कर दिया। 

सोमा के पुण्य से गुणवती का पति जीवित हो गया। 

लेकिन पुण्यों की कमी से सोमा के पति और बेटे की मृत्यु हो गई। 

लेकिन सोमा ने अपना घर छोड़ने से पहले बहुओं से कह दिया था कि मेरे लौटने से पहले अगर मेरे पति और बेटों को कुछ होता है तो उनके शरीर को संभलकर रखना। 

बहुओं ने सास की आज्ञा को मानकर सभी के शरीर को संभलकर रखा। 

उधर सोमा ने सिंहलद्वीप लौटते हुए रास्ते में पीपल के वृक्ष की छाया में विष्णुजी की पूजा कर 108 बार पीपल की परिक्रमा की। 

इसके पुण्य के प्रभाव से सोमा के घर लौटते ही उसके पति और बेटे फिर से जीवित हो गए।

इस लिए मौनी अमावस्या के व्रत करने वाले व्रतियों को यह कथा सुनकर पीपल की 108 बार परिक्रमा करनी चाहिए। 

और भगवान विष्णु सहित शिवजी की पूजा भी करनी चाहिए।

मौनी अमावस्या व्रत के लाभ

माघ मास में तिल, ऊनी वस्त्र, घी का दिन बहुत ही पुण्यदायी होता है। 

इस लिए मौनी अमावस्या पर इन वस्तुओं का दान जरूर करना चाहिए। 

यह जरूरी नहीं कि आप बहुत दान करें लेकिन अपनी श्रद्धा और क्षमता के अनुसार थोड़ा दान भी आप कर सकते हैं। 

इस से भगवान शिव की कृपा प्राप्त होती है और व्यक्ति मृत्यु पश्चात उत्तम लोक में स्थान पाता है। 

व्यक्ति मुनि पद को प्राप्त करता है। 

एक मान्यता है कि मौनी अमावस्या के दिन मनुष्यों के धरती पर लाने वाले प्रथम मनुष्य मनु ऋषि का जन्म हुआ था। 

मनु ऋषि के नाम से भी इस व्रत का नाम मौनी अमावस्या है।

 || महर्षि मनु सतरूपाजी की जय हो ||

पंडारामा प्रभु राज्यगुरू 

( द्रविड़ ब्राह्मण )

Tuesday, January 21, 2025

25 મી થી 29 મીએ મૌની અમાસ, 30 મી થી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે...! / જો સલાહ આપનારા લોકો યોગ્ય ન હોય તો....!

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........

जय द्वारकाधीश

25 મી થી  29 મીએ મૌની અમાસ, 30 મી થી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે...! / જો સલાહ આપનારા લોકો યોગ્ય ન હોય તો....!


25મી જાન્યુઆરીએ ષટ્તિલા એકાદશી અને 29મીએ મૌની અમાસ, 30મીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે...! 

આ મહિનામાં હાલમાં પોષ મહિનો ચાલી રહ્યો છે અને ષટતિલા એકાદશી, મૌની અમાસ, ગુપ્ત નવરાત્રી, તિલકુંડ ચતુર્થી, જયા એકાદશી અને 12 ફેબ્રુઆરી એ મહા માસની પૂર્ણિમા જેવા તહેવારો આવશે. 



કયું વ્રત અને તહેવાર કયા દિવસે આવશે અને તે દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે…! 

ષટતિલા એકાદશી 25 જાન્યુઆરી, શનિવારે છે. 

ષટતિલા એકાદશી પર તલથી શુભ કાર્યો કરવામાં આવે છે. 

આ દિવસે તલનું સેવન, તલથી સ્નાન, તલનું દાન, તલથી હવન, તલનો ઉકાળો અને તલ વડે તર્પણ, આ છ કાર્યો કરવામાં આવે છે.

મૌની અમાસ 29 જાન્યુઆરી, બુધવારે છે. 

આ દિવસે પ્રયાગરાજમાં કુંભમાં અમૃત સ્નાન કરવામાં આવશે. 

આ દિવસે, પવિત્ર નદીઓમાં મૌન ધ્યાન, ધ્યાન અને સ્નાન કરવાની પરંપરા છે. 

એવું માનવામાં આવે છે કે આ તિથિએ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં નર્મદા, શિપ્રા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે. 



તેને "મૌની" કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મૌન રહેવાની અને પૂજા, દાન, જપ, ધ્યાન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની પરંપરા છે.

મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ 30 જાન્યુઆરી, ગુરુવારથી શરૂ થઈ રહી છે. 

આ ગુપ્ત નવરાત્રિમાં દેવી સતી, કાલી, તારા, ભુવનેશ્વરી, ષોડશી, છિન્નમસ્તા, ત્રિપુરાભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. 

આ નવ દિવસો દરમિયાન ભક્તો તંત્ર-મંત્ર દ્વારા દેવીને પ્રસન્ન કરવા આધ્યાત્મિક સાધના કરે છે.

1લી ફેબ્રુઆરી શનિવારના રોજ તિલકુંડ ચતુર્થી છે. 

આ દિવસે ભગવાન ગણેશની ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. 

આ વ્રત દરમિયાન પણ તલ સંબંધિત શુભ કાર્ય કરવાની પરંપરા છે. તલના લાડુ ખાસ કરીને ભગવાનને ચઢાવવામાં આવે છે. આ દિવસે તલનું પણ દાન કરવું જોઈએ.

જયા ( અજા ) એકાદશી વ્રત 8 ફેબ્રુઆરી શનિવારના રોજ રાખવામાં આવશે. 

આ વ્રત મહા માસના સુદ પક્ષની એકાદશી પર કરવામાં આવે છે. 

આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ. 

એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જાણ્યે - અજાણ્યે કરેલા પાપોનું પરિણામ દૂર થાય છે. 

આ વ્રત રાખનારા લોકો આખો દિવસ ભોજન છોડી દે છે. 

જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાય છે.

12 ફેબ્રુઆરી, બુધવારે મહા સુદ પૂનમ છે. 

ધર્મની દૃષ્ટિએ આ તિથિનું મહત્વ ઘણું વધારે છે. 

આ દિવસે પ્રયાગરાજના કુંભમાં ઉત્સવ સ્નાન કરવામાં આવશે. 

આ દિવસે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. 

સ્નાન પછી દાન અને સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. 

એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ પૃથ્વી પર આવે છે અને પ્રયાગરાજની સંગમ નદીમાં સ્નાન કરે છે. 

આ દિવસે અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઈએ.

જો સલાહ આપનારા લોકો યોગ્ય ન હોય તો....!

કૈકેયીએ મંથરાની સલાહનું પાલન કર્યું અને રામને વનવાસ જવું પડ્યું, જો સુખ અને શાંતિ જોઈતી હોય તો ખોટા લોકોથી દૂર રહો...!


જેમની પાસે સારા સલાહકારો હોય છે. જો સલાહ આપનારા લોકો યોગ્ય ન હોય તો કરેલું કામ બગડે છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે...!. 

શાસ્ત્રોની વાર્તાઓ પરથી સમજો કે જીવનમાં સફળતા એવા લોકો જ પ્રાપ્ત કરે છે અને  સલાહ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...!

આપણો સલાહકાર દરેક શબ્દનું પાલન કરતા અને વિદ્વાન જ હોવો જોઈએ....!



આપણો સલાહકાર દરેક શબ્દનું પાલન કરતા અને વિદ્વાન જ હોવો જોઈએ....!

આપણને સફળતા મળશે કે નહીં, તે આપણા સલાહકાર પર પણ આધાર રાખે છે. 

મહાભારતમાં, પાંડવોએ શ્રી કૃષ્ણને પોતાના સલાહકાર બનાવ્યા હતા અને તેઓ શ્રી કૃષ્ણના દરેક શબ્દનું પાલન કરતા હતા. 

આ કારણોસર પાંડવોએ વિશાળ કૌરવ સેનાને પણ હરાવી દીધી. આપણે એવી વ્યક્તિને આપણા સલાહકાર તરીકે બનાવવી જોઈએ. 

જે વિદ્વાન હોય અને જે આપણું કલ્યાણ ઇચ્છતો હોય. સાચી સલાહ આપણને સફળ બનાવે છે.

જે ત્રણ મિનિટ માં પહેલું ચેટીગ કે કિલિંગ ફ્રી ના નામ ઉપર સીધા પૂજન કરાવી લેવાની હોડ માં ખોટી રીતે બાટલી માં ઉતારી લેનાર તો ના જ હોવો જોઈએ. 

જે પોતાના કમિશન અને સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકતો હોય છે.

તેમના બે પૈસા ના કમિશન કે આવક માટે બીજા ના જીવન ઉપર કેટલું બધું વધારે પડતું નુકશાન કરાવી નાખે તેમની પાસે ક્યારેય પણ સલાહ લેવા ન જ જવી જોઈએ.

સાચો સલાહકાર જે હોય તે સાફ શબ્દો માં જરૂર કહેશે અને તેમની વાત પહેલા તો બહુ બુરી જરૂર લાગી જશે . 

પરંતુ અંતે જ્યારે તેમની વાત સાચી ઉભી રહેશે ત્યારે તેમના એક એક અક્ષર યાદ જરૂર આવશે કે જે જિંદગી ભર ક્યારે પણ ભૂલી નહિ શકાય.

જ્યારે આજ ના સમય માં ફ્રી કિલિંગ ફ્રી ચેટીંગ ના નામ ઉપર જે પોતાના સ્વાર્થ માટે બીજા ની જીંદગી સામે છેડછાડ થઈ રહી છે. 

જે તે જાતક ને તેમજ તેમના પૂરા પરિવાર ના જીવન માં મૃત્યુ ના મુખ સુધી લઈ જાય છે જે એક પ્રકાર ના વિશ્ર્વાસ ઘાત જ ગણાય છે.

યોગ્ય સમય ઉપર યોગ્ય અને સાચી મળેલી સલાહ જ માનવી જોઈએ : 

રામાયણમાં, શ્રી રામ આખી વાનર સેના સાથે લંકા પહોંચ્યા હતા. 

તે સમયે વિભીષણે રાવણને સીતાને સુરક્ષિત રીતે પરત કરવા અને રામ સાથે સંધિ કરવાની સલાહ આપી હતી. રાવણ ઘમંડી હતો, 

તેણે વિભીષણની સલાહને અવગણી અને વિભીષણનું અપમાન કર્યું.

વિભીષણે રાવણને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપી હતી, 

પરંતુ રાવણે પોતાના અહંકારને કારણે વિભીષણની સલાહનું પાલન ન કર્યું. પરિણામ એ આવ્યું કે રાવણનો આખો વંશ નાશ પામ્યો.

જો આપણને યોગ્ય સમયે યોગ્ય સલાહ મળી રહી હોય, 

તો આપણે તરત જ તેના પર કાર્ય કરવું જોઈએ; 

નહીં તો, પહેલાથી કરેલું કાર્ય બગડી જશે અને જીવનમાં સમસ્યાઓ વધશે.

રામાયણમાં, શ્રી રામ આખી વાનર સેના સાથે લંકા પહોંચ્યા હતા. 

તે સમયે વિભીષણે રાવણને સીતાને સુરક્ષિત રીતે પરત કરવા અને રામ સાથે સંધિ કરવાની સલાહ આપી હતી. રાવણ ઘમંડી હતો, 

તેણે વિભીષણની સલાહને અવગણી અને વિભીષણનું અપમાન કર્યું.

વિભીષણે રાવણને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપી હતી, 

પરંતુ રાવણે પોતાના અહંકારને કારણે વિભીષણની સલાહનું પાલન ન કર્યું. પરિણામ એ આવ્યું કે રાવણનો આખો વંશ નાશ પામ્યો.

જો આપણને યોગ્ય સમયે યોગ્ય સલાહ મળી રહી હોય, 

તો આપણે તરત જ તેના પર કાર્ય કરવું જોઈએ; 

નહીં તો, પહેલાથી કરેલું કાર્ય બગડી જશે અને જીવનમાં સમસ્યાઓ વધશે.

સાચી સલાહ કડવી જરૂર હોય જ છે જેની વાત પસંદ પણ ના આવે :


જે સાચી વાત કરતા હશે તે જે તેમને દેખાતું હશે તેમની ગણિત વિદ્યા ઉપર તે જ ચોખ્ખા શબ્દો માં કહેશે તે તમને સીધા પૂજન ના નામ ઉપર ગોળ ગોળ વાત કરી ને ખોટા ગારીયા ક્યારેય પણ નહિ કરે.

મહાભારતમાં ધૃતરાષ્ટ્રે વિદુરને પોતાના સલાહકાર બનાવ્યા હતા. 

વિદુરે ધૃતરાષ્ટ્રને ઘણી વાર સાચા અને ખોટા વિશે કહ્યું હતું. 

વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનના ખોટા કાર્યો રોકવાની સલાહ પણ આપી હતી, 

પરંતુ ધૃતરાષ્ટ્રે દર વખતે વિદુરની સલાહને અવગણી અને દુર્યોધનનો પક્ષ લીધો. 

પરિણામ એ આવ્યું કે પાંડવોના હાથે સમગ્ર કૌરવ વંશનો નાશ થયો.

જે લોકો જાણે છે કે શું સાચું છે અને શું ખોટું છે, 

જેમના ઈરાદા સારા છે અને જેઓ હંમેશા સાચી સલાહ આપે છે, તેમના શબ્દોને અવગણવા જોઈએ નહીં. નહિંતર જીવનમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

આજ ના સમય ની જેમ ત્રણ મિનિટ ફ્રી કોલ ફ્રી ચેટીંગ ની જેમ મંથરા ની ખોટી સલાહ બીજા ના જીવન ની છેડછાડ ના કારણે જ રામ ને વનવાસ વેઠવો પડ્યો :

ત્રણ મિનિટ નો સમય હોય અને તેમાં જાતક ના પાંચ થી સાત સવાલ હોય 

તો સલાહકાર કેટલા સવાલો ના જવાબ આપી શકે 

જાતક તો અલગ અલગ મોબાઈલ નંબર નો ઉપયોગ કર્યા કરે 

પરંતુ તેમની ડિટેલસ અને સવાલ એક જ હોય તો તે તો ફ્રી માં લાભ ઉઠાવતા હોય છે 

પરંતુ પેલા લોકો ગોળ ગોળ વાત ફેરવી ને બીજા પાસે થી મળનાર પોતાના કમિશન  ના સ્વાર્થ સામે જ નજર રાખતા હોય છે 

તો તેમાં જાતક ને તો કાઈ લાભ મળવાનો ક્યાં રહ્યો 

તે તો ઉલ્ટા ફ્રી ના ચક્કર માં ખોટા ખર્ચ માં ઉત્તરી ગયેલ જ અને કામ તો તેમનું કાઈ થવાનું ના હતું અને ખર્ચો કરેલ તે તો ફોગટ નો ગયો.

રામાયણમાં મંથરા કૈકેયીની દાસી હતી. 

મંથરાનો સ્વભાવ એવો હતો કે તે સારા કામને પણ બગાડી નાખતી. 

તે હંમેશા કૈકેયીને રામ વિરુદ્ધ ઉશ્કેરતી હતી. 

જ્યારે રામના રાજ્યાભિષેકની જાહેરાત થઈ ત્યારે તેણે કૈકેયીને એટલી બધી ઉશ્કેરી કે તે રામ વિરુદ્ધ થઈ ગઈ.

મંથરાની સલાહ પર જ કૈકેયીએ ભારત માટે રાજ્ય અને રામ માટે વનવાસ માંગ્યો હતો. 

પાછળથી, કૈકેયીને આખી જિંદગી આ વાતનો પસ્તાવો થયો, 

પરંતુ તે સમયે, મંથરાની ખોટી સલાહ અને કૈકેયીની જીદને કારણે, 

રામને વનવાસ જવું પડ્યું, 

રાજા દશરથ તેમના પુત્ર, ભરત, લક્ષ્મણ, પરિવારથી અલગ થવાના શોકમાં મૃત્યુ પામ્યા. 

સભ્યો અને અયોધ્યાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

કોઈની સલાહ માનતી વખતે, 

આપણે તે વ્યક્તિના સ્વભાવને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. 

બીજાઓનું ભલું કરવાનો ઈરાદો ધરાવતા લોકોની સલાહ હંમેશા માનો.

કોઈની જન્મ પત્રિકા ની ડીટેલ હોય કોઈ કહે કે શું મારા જીવન માં પ્રેમ લગ્ન છે કે નહિ ? 

અને જૉ જેમની જન્મ કુંડળી ની અંદર પ્રેમ લગ્ન યોગ જ ના મળતો હોય 

તો સાફ શબ્દો માં કહી જ દીધેલું હોય કે તમારા કુંડળી ની અનુસાર 

તમારા જીવન માં લવ , બવ, પ્રેમ , બ્રેમ પ્યાર વ્યાર, બ્યાર જેવું કાઈ જ નથી 

તમે તમારા જીવન નું તમારા પરિવાર ના જીવન નું ધ્યાન રાખો ખોટા ચક્કર માં પડી ને તમે તમારું જીવન અને તમારા પરિવાર નું જીવન બરબાદ ના કરી નાખો. 

તે તમને એવડો મોટો વિશ્વાસધાત કરશે કે તમે સહન જ નહિ કરી શકો 

તો તેમાં કોઈ ખોટી વાત તો થઈ નહિ જે હતું તે સાફ શબ્દો માં કહી દીધું.

પરંતુ મંથરા જેવા લોકો ને વધુ કમાણી કરવાની લાલચ વાળા લોકો કહે કે....! 

તમે જૉ કોઈને પૂજન કે ગ્રહ ના નંગ નું ના કહો તો અમે તમને શું આપીશું....! 

તમે અહી કસ્ટમર ને ખોટી રીતે કે ગમે તે રીતે પૂજન યા ગ્રહો ના નંગ નું કહેશો...! 

અને તે અમારા એપ માં ખરીદી કે પૂજન કરાવશે તો તમને તેમાંથી કમિશન મળશે 

પરંતુ તે સામે ના જીવન ઉપર કેટલો બધો વિશ્વાસઘાત કરી રહેલ છે. 

તે માંથરા જેવા લોકો તો સાફ શબ્દો માં એક જ વાત કરતા હોય છે કે સામે ના વ્યક્તિ ને તેમનો કોઈ જવાબ દેવાની જરૂર નથી 

તેમને તો પૂજન અથવા ગ્રહ ના સ્ટોન ની જ વાત કરવા ની છે. 

બસ તો તમે તેમની વાત ના માની શકો તો તમને કહેશે કે....! 

તમે અમારા ગ્રાહકો તમારી હિન્દી ભાષા સરખી સમજી  જ નથી શકતા એમ નથી....! 

તે કહેતા કે અમે તમને આટલા દિવસો થી આટલા કસ્ટમર આપ્યા છે....! 

તમે કોઈ ને પૂજન કે સ્ટોન લેવા બાબત નથી કહેતા.....! 

ત્રણ મિનિટ ના સમય માં જાતક ના પાંચ થી સાત સવાલ હોય....! 

તેમાં તેમની પાસે ક્યાં સવાલ નો જવાબ દેવો અને તેમનો જવાબ દેવો કે નહિ...? 

તો તેમને કહેલ કે કોઈ જવાબ દીધા વગર સીધા આમને પૂજન કે સ્ટોન પકડાવી દેવું શું તે એક જાત નું પાપ નું પોટલું ગણાય....!

જ્યારે પેલા માણસ ને ખબર જ્યારે પડે કે મેં આટલા રૂપિયા પૂજન કે સ્ટોન માં નાખ્યાં મારું કાઈ કામ જ ના થયું તો તેમની તેમજ તેમના પરિવાર ની હાય અને આંતરડી કેટલી દુભાતી હોય છે....!

કેમકે મે આટલો એક મહિના જેટલા સમય કામ કરેલ કોઈને ખોટી રીતે ના પૂજન નું કહેલ કે ના ગ્રહ ના નંગ લોકેટ પહેરવાનું કહેલ ....!

જે તેમની કુંડળી જે હતું તે જ કહેલ એટલે તે મંથરા જેવા લોકો ને મારી સાથે કામ કરવામાં રસ ના પડ્યો

જ્યારે તે મને કહે કે તમારી હિન્દી ભાષા અમારા કસ્ટમર ને સમજ માં નથી આવતી 

તો મે કહેલ કે હું એક મહિના થી તમારી સાથે કામ કરું છું અને 470 જેટલા તમારા કસ્ટમર નું કામ તો મે આખો મહિનો કર્યું છે...! 

ત્યારે આખો મહિનો તમને તેમજ તમારા કસ્ટમર ને મારી ભાષા સમજ માં નહતી આવતી અને મે જ્યારે તમારી પાસે જ્યારે મે મારા એક મહિના નો મારો હિસાબ તમારી પાસે માંગ્યો....! 

એટલે તમે કહો છો કે તમારી ભાષા મને કે મારા કસ્ટમર ને સમજ નથી આવતી  તમે સાફ શબ્દો માં કેમ નથી કહેતા કે તમે અમને કોઈની પૂજન આપ્યું નથી અને અમે કોઇને કાઈ દેતા જ નથી....! 

અમે તો ફક્ત ફ્રી સર્વિસ ના નામ ઉપર અને બીજા પાસે પૂજન ના નામ ઉપર લૂંટ ચલાવવા જ બેઠા છીએ

 !!!!! शुभमस्तु !!!

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305

(GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

Sunday, January 19, 2025

શ્રી ખગોળ શાસ્ત્ર વિદ્યા ના અનુસાર શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા નું હવામાન નું ગણિત....!

 શ્રી ખગોળ શાસ્ત્ર વિદ્યા ના  અનુસાર શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા  નું હવામાન નું ગણિત....!

શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા

સવંત 2081 ના મહા માસ શુક્લ પક્ષ ની એકમ  તારીખ 30 જાન્યુ આરી 2025 થી મહા માસ ક્રુષ્ણ પક્ષ 30 અમાવસ્યા તારીખ 27 ફ્રેબુ આરી 2025 સુધી નું શ્રી ખગોળ શાસ્ત્ર વિદ્યા ના  અનુસાર શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા  નું હવામાન નું ગણિત.



મહા મહિના ની શુક્લ પક્ષ માં જોઈએ તો તારીખ 30 અને 31 માં ગુજરાત , રાજસ્થાન મધ્ય પ્રદેશ ,  હિમાચલ પ્રદેશ ,  ઉત્તર પ્રદેશ ઉત્તરા ખંડ , જમુ , કાશ્મીર પંજાબ તેમજ મહારાષ્ટ્ર અને બિહાર સહિત ના રાજ્યો માં ઠંડા પવન સાથે નું વાતાવરણ રહેશે.


તારીખ 1 ફ્રેબુઆરી થી 3 ફ્રેબૂઆરી માં દેશ ના ઉત્તરીય રાજ્યો પ્રુવ રાજ્ય અને પશ્ચિમ રાજ્યો માં વિક્ષેપ અસર કમોસમી હીમ વર્ષા સાથે વરસાદ પવન અને તોફાન તેમજ કરા પડવાની સંપૂર્ણ સંભાવના છે.


તારીખ 4 અને 5 માં રાજસ્થાન , ગુજરાત , મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને ઓરિસા ના રાજ્યો માં ઠંડા પવન ની શક્યતા વધુ રહેશે.


તારીખ 6 અને 7 ના ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો માં વાદળ વાયુ રહેશે.


તારીખ 8 થી તારીખ 10 વાદળ વાયુ સાથે દેશના ઉત્તરીય રાજ્યો પૂર્વ રાજ્યો તેમજ પશ્ચિમી રાજ્યો હીમ વર્ષા ની શક્યતા રહેશે તેમાં પણ ગુજરાત માં ઉત્તર ગુજરાત માં મહેસાણા , બનાસકાઠા , સમી , હારીજ , સુરત , તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર - કચ્છ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ભાવનગર તેમજ સોમનાથ સહિત અનેક જિલ્લાઓ માં કમોસમી વરસાદ અને તોફાની પવન ની શક્યતા વધુ રહેશે.


તારીખ 11 અને તારીખ 12 દેશના પૂર્વી રાજ્યો ઉત્તરી રાજ્યો અને પશ્ચિમી રાજ્યો માં વાદળો જણાશે અને સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક જિલ્લાઓ માં હવામાન પલટી મારશે ને માવઢુ પડવાની સંપૂર્ણ સંભાવના છે.



મહા માસ ના કૃષ્ણ પક્ષ માં જોઈએ તો તારીખ 13 તેમજ 14 ના ગુજરાત થી શરૂ થયેલ હવામાન પલટો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન ન અમુક જિલ્લા સુધી જોવા મળશે .


તારીખ 15 થી તારીખ 17 દક્ષિણ ગુજરાત , મહારાષ્ટ્ર માં હવામાન પલટો આવે તેમાં સંપૂર્ણ મહારાષ્ટ્ર તેમજ ગુજરાત ના સુરત ,વલસાડ , આહવા , ડાંગ , ભરૂચ , સુધી ના જિલ્લાઓ માં તેમની અસર વધુ જોવા મળશે .


તારીખ 18 અને તારીખ 19 માં પશ્ચિમ ગુજરાત , દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાત , તેમજ પૂર્વ ગુજરાત ના અમુક હિસ્સા માં તાપ નું પ્રમાણ તેમજ ગરમી નું પ્રમાણ પણ જોવા મળશે .


તારીખ 20 થી તારીખ 22 માં મહારાષ્ટ્ર માં દક્ષિણ મહારાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાત સંપૂર્ણ તેમજ સૌરાષ્ટ્ર ના દરિયાઈ કિનારા વિસ્તારો હવામન પલટી આવે કમોસમી વરસાદ જે માવઠું આવે હવામાન રોગિસ્ત બની શકે છે .


જે દિવસે તાપ તેમજ સવાર સાજ ઠંડી નું પ્રમાણ મતલબ ડબલ ઋતુ જેવું હવામાન જેમાં શરદી ઉધરસ  જેવા કિસ્સા નાના બાળકો તેમજ વૃદ્ધો માં વધુ જોવા મળશે .


તારીખ 23 થી તારીખ 25 માં માવઠા જેવું જણાશે તેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર , પશ્ચિમ સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત  તેમજ પૂર્વ ગુજરાત માં કચ્છ નો અમુક હિસ્સા માં વાદળો જણાશે , માવઠા જેવું રહેશે જેમાં અમુક જગ્યાએ ઉપર વધુ પડતું તોફાની વરસાદ પણ આવી શકે છે .

ઓન લાઈન ઑફ લાઈન જ્યોતિષી 

પંડારામા પ્રભુ રાજ્યગુરુ 

Web: sarswatijyotish.com 

વોટસઅપ / ગૂગલ પે 

7598240825

Wednesday, January 1, 2025

2025 ज्योतिष ग्रह नक्षत्र , શનિની સ્થિતિ કેવી રહેશે નવા વર્ષમાં?

2025 ज्योतिष ग्रह नक्षत्र , શનિની સ્થિતિ કેવી રહેશે નવા વર્ષમાં?  


શનિની સ્થિતિ કેવી રહેશે નવા વર્ષમાં?  


29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે, જાણો કઈ રાશિ પર રહેશે સાડાસાતી અને ઢૈયા : 






2025ની શરૂઆત આજથી થઈ ગઈ છે. આ વર્ષે શનિ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, 

તેથી જ્યોતિષમાં શનિની રાશિ પરિવર્તન ખૂબ જ વિશેષ છે. 

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં છે, 

ત્યાર બાદ 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. 

શનિની રાશિ પરિવર્તનને કારણે તેની સાડાસાતી અને ઢૈયા પણ બદલાશે. 

પાસેથી જાણો કઇ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા થશે, કેવી રહેશે શનિની અસર...

મકર

આ રાશિમાં શનિની સાડાસાતી​​નું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. 

29મી માર્ચે શનિની સાડાસાતી સમાપ્ત થશે. મકર રાશિના લોકોને શનિના કારણે લાભ થશે. 

તમને તમારા કાર્યમાં સફળતા મળશે. 

કુંભ 

આ રાશિમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. 

આ રાશિ પર 29 માર્ચથી સાડાસાતીનો અંતિમ ચરણ શરૂ થશે. 

શનિના કારણે આ લોકોને 2025માં લાભ મળશે. જૂના અટવાયેલા ધન મળવાની સંભાવના રહેશે. 

નોકરી અને વ્યવસાયમાં ભાગ્ય તમારો સાથ આપશે. 

શનિ જૂની સમસ્યાઓ દૂર કરશે.

મીન

વર્ષની શરૂઆતમાં સાડાસાતીનો પ્રથમ તબક્કો આ રાશિ પર છે, 

29 માર્ચ પછી શનિ આ રાશિમાં પ્રવેશ કરશે અને સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. 

મીન રાશિના લોકોને શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. કામમાં વિલંબ થશે. 

તમે તમારી મહેનત પ્રમાણે નફો મેળવી શકશો નહીં. 

બેદરકારીને કારણે મોટું નુકસાન થઈ શકે છે.

મેષ

આ રાશિ પર 29 માર્ચથી સાડાસાતી શરૂ થઈ રહી છે. 

શનિના કારણે આ લોકોને લાભ થઈ શકે છે. 

નવી તકો મળી શકે છે. જો તમે તકોને લઈને સજાગ રહેશો તો તમને વધુ લાભ મળી શકે છે. 

સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી લેવી પડશે.

હવે જાણો શનિની ઢૈયા સ્થિતિ...!

કર્ક

આ રાશિ પર 29 માર્ચ સુધી શનિનો પ્રભાવ રહેશે. 

ત્યાં સુધી શનિ આ લોકોને લાભ આપશે. 

વેપારમાં અટકેલા કામ પૂરા થઈ શકે છે. 

સુખ - સમૃદ્ધિ જળવાઈ રહેશે. 

સુવિધાઓ પાછળ ખર્ચ કરશે. 

કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે.

વૃશ્ચિક

29મી સુધી આ રાશિ પણ શનિના પ્રભાવમાં છે. 

શનિ આ લોકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે. 

સાવધાની થી કામ કરો, 

નહીંતર નુકસાન થઈ શકે છે. 

નાની ભૂલોથી મોટું નુકસાન થઈ શકે છે. 

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

પરિવારમાં વાદ - વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. ગુસ્સાથી બચો. 

વિચાર્યા વગર કોઈપણ કામ ન કરો.

સિંહ

આ રાશિ પર 29 માર્ચથી શનિની ધન્યતા શરૂ થઈ રહી છે. 

આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કામમાં વિલંબ થશે. 

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. 

પરિવારમાં પરેશાનીઓ આવી શકે છે. 

શનિદોષ ની અસર ઓછી કરવા માટે દર શનિવારે તેલનું દાન કરો. 

હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ધન

આ લોકો માટે 29 માર્ચથી શનિદેવની ધન્યતા શરૂ થઈ રહી છે. 

આ લોકોને પરિવાર, બિઝનેસ અને નોકરીમાં સરળતાથી સફળતા નહીં મળે. 

સખત મહેનત કર્યા પછી પણ તમને અપેક્ષિત લાભ નહીં મળે. 

જો તમે ધ્યેયને નાના ભાગોમાં વહેંચીને કામ કરો છો તો તમને ફાયદો થઈ શકે છે, 

નહીં તો નુકસાનની સંભાવના છે.

શનિની સાડાસાતીનો પ્રકોપ ધટાડવા શું કરવું?


  • 11 શનિવારે શનિ મંદિરમાં જઈને દર્શન કરીને દાન કરો.
  • શનિદેવને સંબંધિત વસ્તુઓ જેમ કે કાળી છત્રી, ચંપલ, લોખંડ, કાળા તલ વગેરેનું દાન કરો.
  • સફાઈ કામદારો, મજૂર વર્ગ એટલે કે ગરીબને દાન કરતા રહો.
  • દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.
  • દારૂ ન પીવો, જૂઠું બોલશો નહીં કે ગુસ્સો કરશો નહીં.
  • પરાઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખો, તમારા કાર્યો હંમેશા શુદ્ધ રાખો.
  • કાળા કૂતરા, કાગડા અને ગાયને દરરોજ રોટલી ખવડાવતા રહો અને દાન કરો.
  • દરરોજ પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો.
  • ૐ 
પંડારામા પ્રભુ રાજ્યગુરૂ 
( દ્રાવિડ બ્રાહ્મણ )


 ज्योतिष - ग्रह - नक्षत्र   

 
{ 2025,न्यू ईयर पर रहे सावधान }

वैसे तो हमारा नव वर्ष चैत्र माह में आता है और हमें अपने नववर्ष को भारतीय संस्कृति परंपरा के अनुसार विधिवत मनाना चाहिए।

लेकिन फिर भी जो लोग इस न्यू ईयर सन् 2025 पर भी पार्टी इत्यादि करने जा रहे हैं।

वे लोग कुछ सावधान रहें। 

और पार्टी में व्यसन- नशे इत्यादि से बचें। 

वाहन- व्हीकल सावधानी से चलाएं।

क्योंकि 30 दिसंबर को अमावस्या रहेगी और 31 दिसंबर को सूर्य और चंद्र मे मात्र 2° का अंतर होगा। 

यह अमावस्या के निकट का चंद्र है।

मंगल नीच राशि मे वक्री होकर शनि और शुक्र पर अपनी दृष्टि बनाये रहेगा।

जो कि ज्ञान और विवेक के स्वामी देवगुरु भी वक्री स्थिति मे है। 

दुर्घटनाओं के योग प्रबल है।

2025 के वर्ष अंक की बात करें तो यह भी 9 अंक आता है।

इस अंक का स्वामी मंगल ग्रह है। 

अतः वर्ष 2025 पर अंक ज्योतिष के दृष्टिकोण से देखें तो अंक 9 अर्थात मंगल ग्रह का प्रभाव ज्यादा रहेगा। 

मंगल ग्रह वर्ष के शुरुआती दिनों में नीच राशि में वक्री रहेगा जिसे शुभ नहीं माना जा सकता/

विशेष रूप से स्त्री जाति सावधान रहे।

क्योंकि शुक्र भी 29 दिसंबर से मंगल और शनि के संपर्क मे आजायेगा। 

जो दर्शाता है कि इस समय मे महिलाओं से संबंधित अपराध बढेंगे। 

अतः महिलाओं से यही कहना है कि वह किसी तरह के नशे से व देर रात्रि तक पार्टी इत्यादि में जाने से बचें।

न्यू ईयर पार्टी के लिए कल्बो में जाने से बचें और वर्ष 2025 का स्वागत घर पर ही भारतीय संस्कृति के अनुसार अनंत कोटि ब्रह्मांडो के स्वामी भगवान का स्मरण व प्रार्थना करके करें।

उपाय के तौर पर श्री हनुमान जी की पूजा- उपासना, श्री हनुमान चालीसा, सुंदरकांड या श्री राम रक्षा स्तोत्र का पाठ करना इत्यादि।

आपके लिए शुभ फलप्रद रहेगा।

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

पंडारामा प्रभु राज्यगुरू 
( द्रविड़ ब्राह्मण )

वर्ष 2025 का समय समस्त जीवों के लिये मंगलमय हो//
🕉️🎇🌟🎇🌟🎇

सूर्य देव , शनि की साढ़े साती :

शनि की साढ़े साती  :  🪐ज्योतिष- ग्रह- नक्षत्र 🪐   सूर्य देव :    रविवार विशेष - सूर्य देव  समस्त ब्रह्मांड को प्रकाशित करने वाले भगवान भास...